તારાપુર ચોકડી પર માતર તરફથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાઆવી પહોંચતા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો એ પરિવર્તન યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા આવી પહોચતા કાર્યકરોએ ફટાકડા ફોડ્યા હતા આ પરિવર્તન સંકલ્પ યાત્રા અમિત ચાવડાનાં નેતૃત્વમાં સોજીત્રાનાં કોંગી ધારાસભ્ય પુનમભાઇ પરમાર સહિત તાલુકાનાં કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તારાપુર મોટી ચોકડીથી મોરજ રોડ સુધી અમિત ચાવડા કાર્યકરો સાથે બુલેટ પર સવાર થઈ સભા સ્થળે પહોંચ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मणिपुर में नहीं थम रही हिंसा, अज्ञात बंदूकधारियों और असम राइफल्स के बीच फिर हुई गोलीबारी; सर्च ऑपरेशन शुरू
मणिपुर में लगातार गोलीबारी की घटनाएं सामने आ रही हैं। राजधानी इंफाल में गुरुवार सुबह फिर से...
NEET Exam Controversy: नीट एग्जाम में गड़बड़ी पर छात्रों में गुस्सा बरकरार, CBI जांच की उठी मांग
NEET Exam Controversy: नीट एग्जाम में गड़बड़ी पर छात्रों में गुस्सा बरकरार, CBI जांच की उठी मांग
ડીસા ના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતા નો આપઘાતનો પ્રયાસ..
ડીસા ના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાનો આપઘાતનો પ્રયાસ..
પાલનપુર ની ખાનગી...
ધાનેરા રેલ્વે પુલ નજીક થયો અકસ્માત , અકસ્માત મા મહિલા નું ધટના સ્થળે થયું મોત
બેફામ રીતે ચાલતા હાઇવે ટ્રકોની સ્પીડ પર કાબૂ થાય તેવી માગ અને રોયલ્ટી વગર ચાલતા રેતી ખનન માફિયા...
2024 Lok Sabha Election: Bihar में INDIA गठबंधन के दावों पर बोले JDU नेता Neeraj Kumar | AajTak News
2024 Lok Sabha Election: Bihar में INDIA गठबंधन के दावों पर बोले JDU नेता Neeraj Kumar | AajTak News