વઢવાણ વાઘેશ્વરી રોડ ઉપર એક ટ્રેકટર વિજ પોલ સાથે અથડાતા વિજ પોલ નમી ગયો હતો અને જીવતો વિજ વાયર તુટતા અફડાતફડી મચી ગઈ હતી. આ અંગે પ.ગુ.વિજ કંપનીને જાણ કર્યા પછી પણ કર્મચારીઓ મોડા આવતા વઢવાણમાં બે કલાક વિજ પૂરવઠો ખોરવાયેલો રહ્યો હતા. મોડે મોડે આવેલા કર્મચારીઓએ તુટેલા વિજ વાયરનું સમારકામ કરતા વિજ પુરવઠો ચાલુ થયો હતો. પ.ગુ.વિજકંપનીની કામગીરી સામે લોકોમાં રોષની લાગણી ફેલાવા પામેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इंसानों की जगह लेती मशीनें, समुद्र में समाती दुनिया:धरती पर मंडराते खतरों पर आज UN में बैठक; मोदी-बाइडेन समेत 193 लीडर्स होंगे शामिल
आर्टिफिशियल इंटेलिजेंस (AI) 6 सालों के भीतर 30 करोड़ लोगों की नौकरियां खा सकती है। यानी जो काम आज...
Gujarat સરકારે વધુ એક આંદોલન ઠાર્યુ, આંગણવાડી-તેડાગર બહેનોના પગારમાં મોટો વધારો
Gujarat સરકારે વધુ એક આંદોલન ઠાર્યુ, આંગણવાડી-તેડાગર બહેનોના પગારમાં મોટો વધારો
અમદાવાદ શાહપુરમાં આવેલ કીડીપાડાની પોળમાં લઠ્ઠાકાંડનો બનાવના મામલે પોલીસે ભીનું સંકેલીયું..
અમદાવાદ શાહપુરમાં આવેલ કીડીપાડાની પોળમાં લઠ્ઠાકાંડનો બનાવના મામલે પોલીસે ભીનું સંકેલીયું..
સોનિયા ગાંધી પરિવાર: સોનિયા ગાંધીના ઘરમાં કેટલા લોકો છે? પરિવાર મીડિયાથી કેમ અંતર રાખે છે
દેશની મુખ્ય રાજકીય વ્યક્તિ હોવાના કારણે કોંગ્રેસનો ગાંધી પરિવાર વારંવાર ચર્ચામાં રહે છે. પાર્ટીના...