વઢવાણ વાઘેશ્વરી રોડ ઉપર એક ટ્રેકટર વિજ પોલ સાથે અથડાતા વિજ પોલ નમી ગયો હતો અને જીવતો વિજ વાયર તુટતા અફડાતફડી મચી ગઈ હતી. આ અંગે પ.ગુ.વિજ કંપનીને જાણ કર્યા પછી પણ કર્મચારીઓ મોડા આવતા વઢવાણમાં બે કલાક વિજ પૂરવઠો ખોરવાયેલો રહ્યો હતા. મોડે મોડે આવેલા કર્મચારીઓએ તુટેલા વિજ વાયરનું સમારકામ કરતા વિજ પુરવઠો ચાલુ થયો હતો. પ.ગુ.વિજકંપનીની કામગીરી સામે લોકોમાં રોષની લાગણી ફેલાવા પામેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંકલેશ્વરની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં લૂંટારુઓ ત્રાટક્યા
અંકલેશ્વરની યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં લૂંટારુઓ ત્રાટક્યા
ચાર લૂંટારૂઓએ દેશી તમંચા...
રામજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા માં નાઈ સમાજ ના અગ્રણી એ કર્યું પાંચ લાખ નું દાન...
થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ...
फिर उछला सोने का भाव, धनतेरस तक होगा 65 हजार के पार
फिर उछला सोने का भाव, धनतेरस तक होगा 65 हजार के पार
Election 2024: फर्जी वोट के आरोप पर AIMIM Chief Owaisi ने दिया जवाब, कहा- इसमें मेरी क्या भूमिका है
Election 2024: फर्जी वोट के आरोप पर AIMIM Chief Owaisi ने दिया जवाब, कहा- इसमें मेरी क्या भूमिका है