વઢવાણ વાઘેશ્વરી રોડ ઉપર એક ટ્રેકટર વિજ પોલ સાથે અથડાતા વિજ પોલ નમી ગયો હતો અને જીવતો વિજ વાયર તુટતા અફડાતફડી મચી ગઈ હતી. આ અંગે પ.ગુ.વિજ કંપનીને જાણ કર્યા પછી પણ કર્મચારીઓ મોડા આવતા વઢવાણમાં બે કલાક વિજ પૂરવઠો ખોરવાયેલો રહ્યો હતા. મોડે મોડે આવેલા કર્મચારીઓએ તુટેલા વિજ વાયરનું સમારકામ કરતા વિજ પુરવઠો ચાલુ થયો હતો. પ.ગુ.વિજકંપનીની કામગીરી સામે લોકોમાં રોષની લાગણી ફેલાવા પામેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આપ દ્વારા જનસંવાદ કાર્યક્રમ યોજાયો
આપ દ્વારા જનસંવાદ કાર્યક્રમ યોજાયો
ડીસામાં ભગવાન શ્રી રામ મંદિરના પુન : પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા યોજાઇ
અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આમંત્રણ આપવા માટે આજે...
વિધાનસભા ચૂંટણી : આણંદ જિલ્લા કલેકટરે ખંભાત સ્ટ્રોંગરૂમ મુલાકાત કરી.
વિધાનસભા ચૂંટણીને લઈને ખંભાતમાં જિલ્લા કલેકટરે સ્ટ્રોંગરૂમ તેમજ ડિસ્પેચ વિભાગની મુલાકાત કરી હતી.૨...
महाराणा प्रताप कॉलेज में प्राचार्य व सहायकों ने वृक्षारोपण कर निरीक्षण किया
कोटा. जिले में कनवास क्षेत्र के महाराणा प्रताप गर्ल्स कॉलेज में वृक्षारोपण कर निरीक्षण किया गया।...
આમ આદમી પાર્ટી ના વિધાનસભા ઉમેદવાર ને બોલાવી રજૂઆત, શ્રમજીવી આવાસ યોજના માં ગંદકીનુ સામ્રાજ્ય
આમ આદમી પાર્ટી ના વિધાનસભા ઉમેદવાર ને બોલાવી રજૂઆત, શ્રમજીવી આવાસ યોજના માં ગંદકીનુ સામ્રાજ્ય