દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામે નજીવી બાબતમાં 2 વ્યક્તિની હત્યા, 5 ની હાલત ગંભીર

મુણધા ગામે બેદિવસ આગાઉ નજીવી બાબતમાં થયી હતી મારામારીમાં 2 ઈસમને થઈ ગંભીર ઇજા 

જ્યારે ફરીથી આજરોજ આ બાબતમાં ઝગડો થતા 2 વ્યક્તિને જીવલેણ હુમલો કરી કરાઇ હત્યા  

કાળુ ભાઇ મનુ ભાઇ ભાભોર અને ગોરધન ભાઇ મનુ ભાઇ ભાભોર ની કરાઇ હત્યા 

5 ઈસમોને ગંભીર ઇજા થતા તાત્કાલિક દાહોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા

બનાવને પગલે પોલીસ તાત્કાલિક પહોચી ઘટના સ્થળે 

પોલીસ એ ગુન્હા ની ગંભીરતા ના પગલે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત 

ડીવાયએસપી, લોકલ ક્રાઈમ બ્રાંચ સહીત ના અધિકારીઓએ પોહચયા ધટના સ્થળે 

છોકરી ભગાવી જવાના ના બાબતે થઈ બબાલ