સુરેન્દ્રનગર જિલ્લામાં યુવતીઓએ યુવાનોનુ શોષણ કરી અને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાના સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ચેટીંગ કરી અને મૈત્રી સંબંધો બાંધી અને લાલચો આપી યુવાનોને ફસાવતા હોવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આ રીતે આવ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામનો યુવાન અમિત દેવજી નામનો યુવાન જામ ખંભાળિયાના ધરમપુર ગામની યુવતી સાથે સોશિયલ મીડિયામાં તેની સાથે ઓળખાણ કરી અને બંનેઓ નેટ મારફતે પ્રેમ પ્રકરણ થયુ હતુ. ત્યારબાદ પરિણીત યુવતીએ મુળી તાલુકાના સરલા ગામના યુવાન સાથે મૈત્રી કરાર કરી અને થોડા દિવસો સાથે રહી તેને છોડી અને તેના પતિ પાસે જતી રહી હતી.મુળી તાલુકાના સરલા ગામના અમિત દેવજી સુસાઇડ નોટ સાથે પોલીસ મથકની પાછળના ભાગમાં ગળેફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી હતી.ત્યારે સુસાઇડ નોટના આધારે જામખંભાળિયાના ધરમપુર ગામની યુવતી હિરલ દીપકભાઈની ધરપકડ મૂળી પોલીસે કરી હતી. અને તપાસ બાદ આજે હિરલ દીપકભાઈને જેલ હવાલે કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नीतीश कुमार ने खुले मंच से पीएम मोदी को बता दिया अपना एजेंडा
बिहार के मुख्यमंत्री नीतीश कुमार ने शुक्रवार (07 जून) को संसद भवन में नरेंद्र मोदी के नाम का...
Bhaskar Jadhav on Shinde-Fadnavis Govt : भास्कर जाधवांचा सरकारवर हल्लाबोल
Bhaskar Jadhav on Shinde-Fadnavis Govt : भास्कर जाधवांचा सरकारवर हल्लाबोल
দেওমৰনৈৰ সমীপৰ নগাঁও-ননৈঘাট সাপ্তাহিক বজাৰ গৃহৰ শুভাৰম্ভণী ছিপাঝাৰৰ বিধায়ক ড০ পৰমানন্দ ৰাজবংশীৰ
দেওমৰনৈৰ সমীপৰ নগাঁও-ননৈঘাট সাপ্তাহিক বজাৰ গৃহৰ শুভাৰম্ভণী ছিপাঝাৰৰ বিধায়ক ড০ পৰমানন্দ ৰাজবংশীৰ
INAUGURATION OF SRI RAGHVAENDRA SWAMI 352ND ARADHANA MAHOTSAVA BY 108 SRI SRI VIDYASHREESHA THEERTHA
INAUGURATION OF SRI RAGHVAENDRA SWAMI 352ND ARADHANA MAHOTSAVA BY 108 SRI SRI VIDYASHREESHA THEERTHA
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ કરણીસેનાદ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામા આવ્યું છે.
*હર ઘર તિરંગા*
આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજ રોજ...