ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ દ્વારા રાજ્ય માં હવે GRD જવાનોને 200 રૂપિયાના બદલે 300 રૂપિયા નું વેતન મળશે જ્યારે હોમગાર્ડ જવાનોને 300 રૂપિયા ના બદલે 450 રૂપિયા મળશે જેની જાહેરાત કરતા ગુજરાતમાં કુલ 45000 હોમગાર્ડ જવાનો છે તેમને લાભ1 નવેસરથી જ જાહેરાતની અમલવારી થવાની છે ત્યારે બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ અધિકારી આર.એમ.પંડ્યાએ જાહેરાત ને વધાવી લીધી અને સરકાર નો આભાર માન્યો બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ હોમગાર્ડ જવાનો માં આનંદ છવાયો અને આ લાભ મળતા તેઓ માં ખુશી જોવા મળી હતી ત્યારે હતું.જયારે ડીસા હોમગાર્ડ યુનિટ દ્વારા પણ રાજ્ય સરકાર દ્વારા છેલ્લે છેલ્લે પણ પોલીસ કર્મચારીઓ સાથે ખભેખભા મિલાવીને કામ કરનારા હોમગાર્ડઝ જવાનોના માનદ વેતનમાં વધારો કરતાં સમગ્ર ગુજરાત રાજ્યના અને બનાસકાંઠા જિલ્લાના તથા ડીસા યુનિટના હોમગાર્ડઝ જવાનોએ ગુજરાત સરકારનો માનદ વેતન વધારો કરતાં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ડીસા હોમગાર્ડઝ યુનિટના ઓફિસર કમાન્ડિગ એસ.કે.પંડ્યા,પ્લાટુન સાર્જન્ટ કમ ક્લાર્ક બી.વી.ભોકુ તથા પ્લાટુન સાર્જન્ટમા એમ.જે.પરમાર, ગોવિંદજી ઠાકોર,ડી.ડી.જોષી,એમ.આર.શ્રીમાળી, એન.સી.ઓ.મા એમ.એમ.પરમાર,બી.એમ.પરમારતથા હોમગાર્ડઝ જવાનોએ એકબીજાના મોં મીઠા કરી સરકારના માનદ વેતન વધારાને સહર્ષ સ્વીકારી ગુજરાત સરકારનો હ્દય પૂર્વક આભાર માન્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MP News: कांग्रेस की 'भारत जोड़ो यात्रा' की BJP ने निकाली काट, जनजाति गौरव यात्रा के जरिए 47 सीटों पर नजर
मध्यप्रदेश में कांग्रेस की 'भारत जोड़ो यात्रा' (Congress Bharat Jodo Yatra) की काट के रूप में...
*વ્યાજખરોના ત્રાસથી કંટાળીને માલગઢ ના યુવકે આત્મહત્યા કરવાની કોશિશ કરી*
*ડીસાના માલગઢ ગામના ખેડૂતે વ્યાજખોરના ત્રાસથી ઝેરી પ્રવાહી પી આત્મહત્યાની કરી કોશિશ*
...
राजस्थान में हाई सिक्योरिटी नम्बर प्लेट प्रक्रिया बंद, डिप्टी CM ने निर्देश किए जारी; अब आगे क्या?
राजस्थान में परिवहन विभाग की ओर से वाहनों में लगवाई जा रही हाई सिक्योरिटी नम्बर प्लेट (एचएसआरपी)...
उपखण्ड अधिकारी ने किया जलापूर्ति व्यवस्था का निरीक्षण
उपखण्ड अधिकारी, बून्दी दीपक मित्तल, अधिशाषी अभियंता, सहायक व कनिष्ठ अभियन्ता ने शनिवार को वार्ड...
शंकराचार्य बोले-सरकार गोमांस निर्यात पर मौत की सजा दे:जो गाय की रक्षा नहीं कर सके, हिंदू उसे कभी वोट नहीं देने का संकल्प लेंगे
जगद्गुरु शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद ने कहा- केंद्र सरकार गोमांस निर्यात पर मृत्युदंड...