ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ દ્વારા રાજ્ય માં હવે GRD જવાનોને 200 રૂપિયાના બદલે 300 રૂપિયા નું વેતન મળશે જ્યારે હોમગાર્ડ જવાનોને 300 રૂપિયા ના બદલે 450 રૂપિયા મળશે જેની જાહેરાત કરતા ગુજરાતમાં કુલ 45000 હોમગાર્ડ જવાનો છે તેમને લાભ1 નવેસરથી જ જાહેરાતની અમલવારી થવાની છે ત્યારે બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ અધિકારી આર.એમ.પંડ્યાએ જાહેરાત ને વધાવી લીધી અને સરકાર નો આભાર માન્યો બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ હોમગાર્ડ જવાનો માં આનંદ છવાયો અને આ લાભ મળતા તેઓ માં ખુશી જોવા મળી હતી ત્યારે હતું.જયારે ડીસા હોમગાર્ડ યુનિટ દ્વારા પણ રાજ્ય સરકાર દ્વારા છેલ્લે છેલ્લે પણ પોલીસ કર્મચારીઓ સાથે ખભેખભા મિલાવીને કામ કરનારા હોમગાર્ડઝ જવાનોના માનદ વેતનમાં વધારો કરતાં સમગ્ર ગુજરાત રાજ્યના અને બનાસકાંઠા જિલ્લાના તથા ડીસા યુનિટના હોમગાર્ડઝ જવાનોએ ગુજરાત સરકારનો માનદ વેતન વધારો કરતાં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ડીસા હોમગાર્ડઝ યુનિટના ઓફિસર કમાન્ડિગ એસ.કે.પંડ્યા,પ્લાટુન સાર્જન્ટ કમ ક્લાર્ક બી.વી.ભોકુ તથા પ્લાટુન સાર્જન્ટમા એમ.જે.પરમાર, ગોવિંદજી ઠાકોર,ડી.ડી.જોષી,એમ.આર.શ્રીમાળી, એન.સી.ઓ.મા એમ.એમ.પરમાર,બી.એમ.પરમારતથા હોમગાર્ડઝ જવાનોએ એકબીજાના મોં મીઠા કરી સરકારના માનદ વેતન વધારાને સહર્ષ સ્વીકારી ગુજરાત સરકારનો હ્દય પૂર્વક આભાર માન્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જગદીશ પંચાલના હસ્તે કંપનીનું ઉદઘાટન
#buletinindia #gujarat #ahmedabad
ભરૂચ: કોંગ્રેસના કાર્યકરે ભાજપને સપોર્ટ કર્યો,મને ત્રાસ આપતા મેં 'આપ'નું શરણું લીધું !મહિલાનો આક્ષેપ
ભરૂચ: કોંગ્રેસના કાર્યકરે ભાજપને સપોર્ટ કર્યો,મને ત્રાસ આપતા મેં 'આપ'નું શરણું લીધું !મહિલાનો આક્ષેપ
વડગામમાં ગૌરવ યાત્રા નો અર્બુદા સેનાના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ..
વડગામમાં ગૌરવ યાત્રા નો અર્બુદા સેનાના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ..
‘આપ છોડી ભાજપમાં આઓ, CBI-EDના કેસ બંધ કરી દેશું’, સિસોદિયાનો ગંભીર આરોપ
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે...
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના સ્ત્રી અત્યાચારના ગુનામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઇ.જી શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને...