હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામે શ્રી જલારામ બાપાની 123 મી જન્મ જયંતીની ઉજવણી ભારે ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી જેમાં શ્રી જલારામ બાપાની 123મી જન્મ જયંતી નિમિત્તે પ્રતાપપુરા ખાતે ત્રણ દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરકાંડ અને રામદેવજી મહારાજના પાટ પ્રકાશ સહિત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સતત ત્રણ દિવસ સુધી ચાલેલા સુંદરકાંડ અને રામદેવજી મહારાજના પાટ પ્રકાશમાં યોજાયેલ પૂજાપાઠ તેમજ ભંડારામાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર તેમજ હાલોલ તાલુકા અને હાલોલ નગરના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોદ્દેદારો તેમજ કાર્યકરો સહિત પ્રતાપપુરા અને આસપાસના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમગ્ર સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન સોલંકી જયદીપભાઇ તેમજ તેઓના પુત્ર દ્વારા તેઓના ઘરે કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નાકરાવાડી મેળામાં ગયેલા દિનેશનું કાગદડી પાસે બાઈક સ્લીપ થતા મોત
મોરબી રોડ પર કાગદડી ગામ પાસે બાઇક સ્લીપ થતા જસદણના રામલીયા ગામના યુવાનનું મોત નિપજતા પરિવારમાં...
Chandigarh Mayor Election: AAP के आरोप पर BJP का पलटवार, Manoj Tiwari ने की SIT जांच की मांग
Chandigarh Mayor Election: AAP के आरोप पर BJP का पलटवार, Manoj Tiwari ने की SIT जांच की मांग
सर्दियों में होने वाली इन परेशानियों से राहत दिलाएगा अदरक, जानें इसके ढेर सारे फायदे
अदरक के बिना चाय हो या खाना सब बेस्वाद ही लगता है। स्वाद बढ़ाने के साथ ही यह आपकी सेहत भी बेहतर...
દાંતાથી અંબાજી તરફ જતા રસ્તાઓની બંને બાજુ વૃક્ષો વવાતા રસ્તાઓ પર રોનક પથરાશેઃ ૨૦ હેક્ટર વિસ્તારમાં ૧૬,૦૦૦ રોપાઓનું વાવેતર કરાયું..
દાંતાથી અંબાજી તરફ જતા રસ્તાઓની બંને બાજુ વૃક્ષો વવાતા રસ્તાઓ પર રોનક પથરાશેઃ ૨૦ હેક્ટર...
জামুগুৰিহাটত অনুসুচিত জাতি উন্নয়ণ বৰ্ডৰ সামগ্ৰী বিতৰণ৷
জামুগুৰিহাটত অনুসুচিত জাতি উন্নয়ণ বৰ্ডৰ সামগ্ৰী বিতৰণ৷