હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામે શ્રી જલારામ બાપાની 123 મી જન્મ જયંતીની ઉજવણી ભારે ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી જેમાં શ્રી જલારામ બાપાની 123મી જન્મ જયંતી નિમિત્તે પ્રતાપપુરા ખાતે ત્રણ દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરકાંડ અને રામદેવજી મહારાજના પાટ પ્રકાશ સહિત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સતત ત્રણ દિવસ સુધી ચાલેલા સુંદરકાંડ અને રામદેવજી મહારાજના પાટ પ્રકાશમાં યોજાયેલ પૂજાપાઠ તેમજ ભંડારામાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર તેમજ હાલોલ તાલુકા અને હાલોલ નગરના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોદ્દેદારો તેમજ કાર્યકરો સહિત પ્રતાપપુરા અને આસપાસના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમગ્ર સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન સોલંકી જયદીપભાઇ તેમજ તેઓના પુત્ર દ્વારા તેઓના ઘરે કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કલ્યાણપુર માંથી જાહેર માં જુગાર રમતા ચાર શખ્શો ઝડપાયા .
કલ્યાણપુર ગુલાબનગર વિસ્તારમાં જાહેર માં જુગાર રમતા ચાર શખ્શો ઝડપાયા .
Analysis of the loss of Sri Lanka
As I said in my last article, the game of cricket is very unpredictable, especially in the T20...
ग्रंथोत्सवानिमित्त आयोजित कवी संमेलनाला उत्स्फूर्त प्रतिसाद
हिंगोली येथे ग्रंथोत्सव चे आयोजन करण्यात आले होते. यावेळी ग्रंथोत्सवाच्या दुसर्या सत्रामध्ये...
প্ৰসিদ্ধ চিত্ৰ শিল্পী নীলপৱন বৰুৱালৈ নাজিৰাৰ শিল্পী সমাজৰ শ্ৰদ্ধাঞ্জলি
প্ৰসিদ্ধ চিত্ৰশিল্পী নীলপৱন বৰুৱাৰ পৰলোক গমনে সমগ্ৰ অসমৰ লগতে নাজিৰাৰ শিল্পী , সমাজ জীৱনৰ জনগণকো...