હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામે શ્રી જલારામ બાપાની 123 મી જન્મ જયંતીની ઉજવણી ભારે ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી જેમાં શ્રી જલારામ બાપાની 123મી જન્મ જયંતી નિમિત્તે પ્રતાપપુરા ખાતે ત્રણ દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરકાંડ અને રામદેવજી મહારાજના પાટ પ્રકાશ સહિત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સતત ત્રણ દિવસ સુધી ચાલેલા સુંદરકાંડ અને રામદેવજી મહારાજના પાટ પ્રકાશમાં યોજાયેલ પૂજાપાઠ તેમજ ભંડારામાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર તેમજ હાલોલ તાલુકા અને હાલોલ નગરના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોદ્દેદારો તેમજ કાર્યકરો સહિત પ્રતાપપુરા અને આસપાસના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમગ્ર સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન સોલંકી જયદીપભાઇ તેમજ તેઓના પુત્ર દ્વારા તેઓના ઘરે કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  अंबेडकर भवन में बुद्ध जयंती पर कार्यक्रम का हुया आयोजन
भगवान बुद्ध के जीवन और डाला गया प्रकाश 
 
                      अजयगढ:-अजयगढ के स्थानीय अंबेडकर भवन में बुद्ध पूर्णिमा के अवसर पर भीम भारती सेवा संघ के द्वारा एक...
                  
   ડીસા વિધાનસભામાં ભાજપની ઐતિહાસિક 41 હજાર મતથી જીત 
 
                      ડીસા વિધાનસભામાં ભાજપની ઐતિહાસિક 41 હજાર મતથી જીત
                  
   औरंगाबाद मनपा वॉर्ड फ तर्फे न्यू हनुमान नगर चौक शिवगर्जना युवा गणेश मंडळ या ठिकाणी गणेश विसर्जन साठी गणेश मूर्ती संकलन केंद्र उभारण्यात आले 
 
                      औरंगाबाद:- ९ स.(दीपक परेराव )औरंगाबाद महानगर पालिका गणेश विसर्जन साठी महापालिकेने नागरीकांसाठी...
                  
   જુનાગઢમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્તબ્રહ્મસમાજ વૈદિક નવરાત્રી યજ્ઞમાં પુનિત શર્મા એ લોક કલ્યાણ પ્રાથના કરી 
 
                      જુનાગઢમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્તબ્રહ્મસમાજ વૈદિક નવરાત્રી યજ્ઞમાં પુનિત શર્મા એ લોક કલ્યાણ પ્રાથના કરી
                  
   
  
  
  
  
   
  