હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામે શ્રી જલારામ બાપાની 123 મી જન્મ જયંતીની ઉજવણી ભારે ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી જેમાં શ્રી જલારામ બાપાની 123મી જન્મ જયંતી નિમિત્તે પ્રતાપપુરા ખાતે ત્રણ દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરકાંડ અને રામદેવજી મહારાજના પાટ પ્રકાશ સહિત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સતત ત્રણ દિવસ સુધી ચાલેલા સુંદરકાંડ અને રામદેવજી મહારાજના પાટ પ્રકાશમાં યોજાયેલ પૂજાપાઠ તેમજ ભંડારામાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર તેમજ હાલોલ તાલુકા અને હાલોલ નગરના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોદ્દેદારો તેમજ કાર્યકરો સહિત પ્રતાપપુરા અને આસપાસના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમગ્ર સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન સોલંકી જયદીપભાઇ તેમજ તેઓના પુત્ર દ્વારા તેઓના ઘરે કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लद्दाख को मिलेगा राज्य का दर्जा... छठी अनुसूची की मांग होगी पूरी, केंद्र सरकार जल्द ले सकती है फैसला
लद्दाख को छठी अनुसूची और राज्य दर्जा देने के अलावा अन्य मांगों को पूरा करने के लिए केंद्र सरकार...
10 से 20 लाख रुपये तक की इन चार SUVs को October में खरीदने पर हो सकती है बचत, मिल रहा है लाखों का डिस्काउंट
वाहन निर्माताओं की ओर से कई उत्पादों पर बेहतरीन Discount Offers दिए जाते हैं। फेस्टिव सीजन...
সীমা বিবাদ নিষ্পত্তি উদ্দেশ্য অসম অৰুণাচল সীমান্ত পৰিদৰ্শন মন্ত্ৰী পিয়ুষ হাজৰিকাৰ। Pijush Hazarika
সীমা বিবাদ নিষ্পত্তি উদ্দেশ্য অসম অৰুণাচল সীমান্ত পৰিদৰ্শন মন্ত্ৰী পিয়ুষ হাজৰিকাৰ। Pijush Hazarika
ধুনিয়াপথাৰত কৃষকৰ প্ৰশিক্ষণ সম্পন্ন
ধুনিয়াপথাৰত কৃষকৰ প্ৰশিক্ষণ সম্পন্ন
મોટા ખોખરા ગામે તલાટી મંત્રીઓ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો
મોટા ખોખરા ગામે તલાટી મંત્રીઓ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો