હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામે શ્રી જલારામ બાપાની 123 મી જન્મ જયંતીની ઉજવણી ભારે ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી જેમાં શ્રી જલારામ બાપાની 123મી જન્મ જયંતી નિમિત્તે પ્રતાપપુરા ખાતે ત્રણ દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરકાંડ અને રામદેવજી મહારાજના પાટ પ્રકાશ સહિત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સતત ત્રણ દિવસ સુધી ચાલેલા સુંદરકાંડ અને રામદેવજી મહારાજના પાટ પ્રકાશમાં યોજાયેલ પૂજાપાઠ તેમજ ભંડારામાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર તેમજ હાલોલ તાલુકા અને હાલોલ નગરના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોદ્દેદારો તેમજ કાર્યકરો સહિત પ્રતાપપુરા અને આસપાસના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમગ્ર સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન સોલંકી જયદીપભાઇ તેમજ તેઓના પુત્ર દ્વારા તેઓના ઘરે કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Amritpal Singh Arrest, Father Tarsem singh said ‘He was just fighting against drugs’
Amritpal Singh, the leader of Waris Punjab De, was detained on April 23 in the Punjabi village of...
IND vs NZ : सूर्यकुमार का शानदार शतक, भारत ने दिया 192 का टारगेट
विश्व कप 2022 के बाद भारतीय टीम न्यूजीलैंड के साथ तीन मैचों की टी-20 सीरीज खेल रही है. सीरीज का...
Mandvi Gate પર થી લીધેલ દ્રશ્યો ગણેશજી ની વિસર્જન યાત્રા નીકળી
Mandvi Gate પર થી લીધેલ દ્રશ્યો ગણેશજી ની વિસર્જન યાત્રા નીકળી
પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટે મહુવા શહેરના મૂર્તિ કરે ગણપતિ દાદાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી
પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટે મહુવા શહેરના મૂર્તિ કરે ગણપતિ દાદાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી
ઝારખંડ ની દીકરી નું માતા સાથે મિલન કરાવ્યું
ઝારખંડની દિકરીનું માતા સાથે મિલન કરાવતું હિંમતનગરનું નારી સંરક્ષણ કેન્દ્ર
...