આજરોજ ઠાસરા ખાતે મોરબીમા ઝુલતો પુલ તુટવાની દુર્ઘટનામા જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રધ્ધાજંલિ આપવા આશાપુરી મંદિર થી ટાવરચોક બજાર સુઘી કેન્ડલ માર્ચમા એ.પી.એમ.સી ચેરમેન શ્રી યોગેન્દ્રસિંહ રામસિંહભાઈ પરમાર (બકાભાઈ) તેમજ નગર પાલિકા પ્રમુખ, સભ્યો,ઠાસરા શહેેર સંગઠન, વેપારીઓ,અગ્રણીઓ, તેમજ ગ્રામજનો,મોટી સંખ્યામા હાજર રહ્યા હતા..