ડીસા 108 ટીમ અને ખિલખિલાટ સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ...

મોરબીમાં ઝુલતાં પુલ તુટી પડતાં 140 જેટલા લોકોના મોત થતાં ચકચાર મચી જવા પામી હતી..

 મુત્યુ પામેલાઓના આત્માને શાંતિ માટે 108 સ્ટાફ ઉપસ્થિત રહીને સિવિલ હોસ્પિટલ ખાતે કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી...

મોરબી દુઘટર્નામાં મુત્યુ પામનાર આત્માને શાંતિ મળે અને ઘાયલ થયેલા લોકો જલ્દીથી સ્વચ્થ બને તેમજ પરીવારજનો પર આવી પડેલી અકાળે આફતમાં ‌ભગવાન તેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાથના સાથે બે મિનિટનું મૌન પાળી શ્રધાંજલી અર્પણ કરવામાં આવી..

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા