મોરબી ઝુલતા પુલ હોનારતમાં મૃત્યુ પામેલ સૌ કોઈની આત્માને શાંતિ માટે દેવનગરી મહેમદાવાદ પવિત્ર વાત્રક નદીને કિનારે આવેલ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે મંદિર ના પૂજારીયો અને બ્રાહ્મણો દ્વારા સ્લોકોઉચ્ચાર તેમજ પ્રભુ ને પ્રાર્થના કરી ભક્તો તેમજ સમગ્ર દેવસ્થાન પરિવાર, કર્મચારીગણ, સ્ટાફગન સૌ દ્વારા આ દુઃખદ બનેલ દુર્ઘટનામાં જીવ ગુમાવેલ સૌને હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.