ગત તા. ૩૦-૧૦-૨૦૨૨ ના રોજ મોરબી ખાતે જે દુર્ઘટના સર્જાઈ તેને અનુલક્ષીને આ વર્ષે લોહાણા મહાજન, કેશોદ દ્વારા પૂજય જલારામ બાપાની ૨૨૩ મી જન્મ જયંતિ કોઈપણ પ્રકારના પ્રદર્શન વિના મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા હેતુ ખૂબ જ સાદગીથી શાંતિમય રીતે ઉજવવામાં આવી. આ વર્ષે શોભાયાત્રા તેમજ અન્ય પ્રદર્શનના કાર્યક્રમો લોહાણા મહાજન, કેશોદ દ્વારા રદ્દ કરવામાં આવેલ હતા. તા.૩૧-૧૦-૨૦૨૨ ના રોજ સાંજે ૫ થી ૯ સુધી કેશોદ શહેરના ૫,૦૦૦ થી વધુ જલારામ ભક્તોએ પ્રસાદીનો લાભ લોહાણા મહાજન વાડી, કેશોદ ખાતે લીધો હતો. પ્રસાદીની શરૂઆત કરતા પહેલા મોરબી ખાતેના મૃતકોને લોહાણા મહાજન, કેશોદ તેમજ હાજર તમામ જ્ઞાતિજનોએ બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસાદીનું આયોજન કેશોદ શહેરના લોહાણા જ્ઞાતિના જલારામ ભક્તો માટે લોહાણા જ્ઞાતિના દાતાઓના સાથ સહકારથી જ કરવામાં આવેલ હતું જેથી અન્ય જ્ઞાતિના જલારામ ભક્તોનો ફાળો લોહાણા મહાજન, કેશોદ દ્વારા સ્વીકાર થઈ શકે તેમ ન હોય દિલગીરી વ્યક્ત કરે છે. આ પ્રસંગે કેશોદ શહેરના ડી. વાય.એસ.પી. ઠક્કરસાહેબ, પી.આઇ. કોલી સાહેબ, મામલતદારશ્રી લુક્કા સાહેબ તેમજ જ્ઞાતિના આગેવાનો ગોવિંદભાઈ દેવાણી, ડો. અજયભાઈ સાંગાણી, એડવોકેટ ડી.ડી. દેવાણી, ભીખુભાઈ ગોટેચા વગેરે ખાસ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી હોસ્પિટલ, કેશોદના ફાર્માસિસ્ટ દિપેનભાઈ અટારાએ કરેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोटरी क्लब कोटा ने नव इन्ट्रैक्टर्स को करवाया औद्योगिक भ्रमण, इंटरेक्ट क्लब की इंडस्ट्रियल विजिट संपन्न
रोटरी क्लब कोटा की बाल शाखा इंटरेक्ट क्लब ऑफ आरसीके चेंज मेकर की ओर से सोमवार को औद्योगिक भ्रमण...
মৰাণৰ ভাৰতীয় ষ্টেট বেংক কতৃপক্ষই বেংক চৌহদত অনুষ্ঠিত কৰিলে বিনামূলীয়া স্বাস্থ্য শিবিৰ
মৰাণৰ ভাৰতীয় ষ্টেট বেংক কতৃপক্ষই বেংক চৌহদত অনুষ্ঠিত কৰিলে বিনামূলীয়া স্বাস্থ্য শিবিৰ
Mayawati ने Lok Sabha Election 2024 में किसके साथ जाने का एलान किया
Mayawati ने Lok Sabha Election 2024 में किसके साथ जाने का एलान किया
ৰাজ্যিক পুৰস্কাৰ লাভ কৰা শিক্ষকৰ তালিকা প্ৰকাশ
ৰাজ্যিক পুৰস্কাৰ লাভ কৰা অসমৰ শিক্ষকৰ তালিকা প্ৰকাশ কৰিছে শিক্ষা বিভাগে। সেইমৰ্মে শিক্ষাদানৰ...
PM Narendra Modi releases the first instalment of the funds for schools under the PM Shri scheme.
PM Narendra Modi releases the first instalment of the funds for schools under the PM Shri scheme.