પેટલા શહેરના સરદાર ચોકમાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજનભાઇ પટેલ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીમા દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને મીણબત્તી પ્રગટાવી,બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સમયે કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.