આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા 8 મી ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. તેમાં રાજુલા - જાફરાબાદ - ખાંભા-98 વિધાનસભામાં ભરત બલદાણીયાનું નામ જાહેર કરેલ છે. ભરત બલદાણીયા આહીર સમાજ માંથી આવે છે. રાજુલા વિધાનસભામાં આહીર સમાજનું તેમજ કોળી સમાજનું પ્રભુત્વ છે. આગામી વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધતું લાગે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 Elections: लोकसभा चुनाव से पहले INDIA Alliance को तगड़ा झटका, UP में भी टूट गया गठबंधन!
2024 Elections: लोकसभा चुनाव से पहले INDIA Alliance को तगड़ा झटका, UP में भी टूट गया गठबंधन!
বদৰুদ্দিন আজমলৰ আবেদন- মুছলমানসকলে গৰু বলি দিব নালাগে
অসমৰ এক প্ৰধান ইছলামিক ৰাজনৈতিক দল অল ইণ্ডিয়া ইউনাইটেড ডেমক্ৰেটিক ফ্ৰণ্ট (এআইইউডিএফ)ৰ মুৰব্বী...
ડીસામાં થોડા દિવસ અગાઉ થયેલી મારામારી અંગે ઠાકોર સમાજના આગેવાનો એ શું કહ્યું
ડીસામાં થોડા દિવસ અગાઉ થયેલી મારામારી અંગે ઠાકોર સમાજના આગેવાનો એ શું કહ્યું
પાલીતાણા હિન્દૂ એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
પાલીતાણા હિન્દૂ એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું