નાગદેવ ક્યારેય દૂધ પીતા નથી. નાગપંચમી એ નાગદેવની પુજા કરી રક્ષણ કરવું જરૂરી. સર્પવિદ અશોકભાઈ સાંખટે સર્પની સુરક્ષા કરવા કરી અપીલ. ભારત દેશમાં દર વર્ષે સાપ કરડવાને કારણે લગભગ ૪૦ હજારની આસપાસ લોકોના મૃત્યુ થાય છે.અને ગુજરાતમાં દર વર્ષે ૧ હજાર આસપાસ લોકોના મોત થાય છે. હજારો વર્ષથી અસંખ્ય લોકોમાં એવી માન્યતા છે કે નાગદેવતા દૂધ પીવે છે,ના આ સત્ય (સાચું ) નથી.શ્રાવણ માસમાં ધાર્મિક તહેવારોનું અનેરું મહત્ત્વ હોય છે. તેમાં આદિકાળ થી નાગપંચમી નું વિશેષ મહત્ત્વ હોય તે સ્વાભાવિક છે. સાપ દુધ પીવે છે..!!? તે સવાલ રિપોર્ટર અતુલ શુક્લે રાજુલાના સર્પવિદ - સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અશોકભાઈ સાંખ સાંખટ ને પૂછતા જણાવેલ કે નાગદેવતા ક્યારેય દૂધ પીતા નથી.વધુમાં જણાવેલ કે સાપને દૂધ નહિ જીવતદાન આપો.અંધશ્રદ્ધાળુ લોકો મંદિર કે રાફડા ઉપર દૂધ ચડાવતા જોવા મળે છે.જ્યારે કોઈની ઘરે સાપ આવી ચડે ત્યારે કરડી જશે એવી બીકથી દંડાથી અથવા બીજા કોઈ હથીયાર થી મારતા હોય છે,અથવા મારી નાખતા હોય છે. અશોકભાઈને કહેવું છે કે સાપ કરતા માણસ વધુ ઝેરી હોય છે. યુગો - યુગોથી સાપ પૃથ્વી ઉપર વન્યસૃષ્ટિ મા મહત્વનું સ્થાન ધરાવે છે.વિષ્ણુ ભગવાન ની છૈયામા નાગદેવતા હતા.ઈશ્વરે રચના કરેલ આ સૃષ્ટિ ઉપર દરેકને જીવવાનો અધિકાર છે.નાગપંચમીના પર્વ ( તહેવાર) પર સર્પો ઉપર અત્યાચાર ન કરવા જાહેર જનતાને અશોકભાઈ સાંખટે અપીલ કરી છે.કોઈપણ વ્યક્તિ સાપ વિશે અંધશ્રદ્ધા ફેલાવતું હોય તો સર્પ સંરક્ષણ મંડળ રાજુલાના પ્રમુખ અશોકભાઈ સાંખટ ને મોબાઈલ નંબર ૯૮૨૪૨૫૭૦૭૦. નંબર પર જાણ કરવા જણાવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মন্ত্ৰী যোগেন মহনে উদ্বোধন কৰিলে প্ৰয়াত আনন্দ বৰুৱা সোঁৱৰণী ফুটবল প্ৰতিযোগিতা
চৰাইদেউ জিলা ক্ৰীড়া সন্থাৰ উদ্যোগত নিজখালৈঘোগুৰা, দিচাংপানী আৰু ডবাৰ ৰাইজৰ সহযোগত আয়োজিত...
Mahindra XUV 3XO की कल से शुरू होगी बुकिंग, 21 हजार देकर ऐसे पक्की करें डिलीवरी डेट
Mahindra XUV3X0 के लिए बुकिंग डीलरशिप पर शुरू हो गई है महिंद्रा 15 मई से आधिकारिक तौर पर एक्सयूवी...
ભરૂચમાંથી પકડાયો વિદેશ દારૂ
#buletinindia #gujarat #bharuch
ডিব্ৰুগড় জিলাৰ পশ্চিম ৰাজহ চক্ৰ লগতে লৰুৱা মৌজাৰ অন্তৰ্গত বুঢ়ী দিহিংৰ পাৰত অৱস্থিত প্ৰায় ৮০০ বিঘা ভূমিৰ ঐতিহাসিক শ্ৰী শ্ৰী দিহিং সত্ৰৰ ভূমিত এটি ভগৱান শ্ৰীকৃষ্ণ মূৰ্তি উদ্ধাৰ হৈছে।
আহোম ৰজাৰ ৰজাত্বৰ সময়ত স্বৰ্গদেউ ৰুদ্ৰ সিংহই সত্ৰৰ মাটিখিনি দান কৰিছিল।
১৬০০ খ্ৰীষ্টিব্দত...
કડક વલણથી ગોધરા પાલિકાએ રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરી.
કડક વલણથી ગોધરા પાલિકાએ રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરી.