આજ રોજ દાહોદ તાલુકા નાં નવાગામ ગામે ૧.૫૦ કરોડના ખર્ચે સિંચાઈ માટે ઉદ્ધવ સિંચાઈ યોજના નો ખાતમુહરત કરવામાં આવ્યું.જેમાં દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ લબાના, તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પરમાર, દાહોદ તાલુકા ભાજપ ઉપપ્રમુખ હિતેન્દ્ર નાયક દાહોદ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ ઘોતી, તાલુકા પંચાયત સભ્ય સામંત ભાઈ હિહોર, સરપંચ શ્રી, મોહન ભાઇ સંગાડા, ડે.સરપંચ શ્રી પ્રવીણભાઈ નાયક , ગોવિંદ ભાઈ પ્રજાપતિ, મનુભાઈ પગી ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  કાલોલ વિધાનસભામા સભ્ય બનાવવા માટે ભાજપ કોલેજના વિદ્યાર્થીઓ ના શરણે ! 
 
                      ભાજપે દેશભરમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના પ્રથમ સભ્ય બનીને...
                  
   धर्म परिवर्तन के खिलाफ बिल लाएगी राजस्थान सरकार:डराया-धमकाया तो 10 साल तक की होगी जेल 
 
                      राजस्थान में लालच देकर और जबरन धर्म परिवर्तन के खिलाफ सरकार कानून बनाने की तैयारी कर रही है।...
                  
   બનાસકાંઠાના જેસોર અભ્યારણમાં 80 થી વધુ રીંછ વસવાટ કરે છે અને અન્ય કયા પ્રાણીઓ છે 
 
                      બનાસકાંઠાના જેસોર અભ્યારણમાં 80 થી વધુ રીંછ વસવાટ કરે છે અને અન્ય કયા પ્રાણીઓ છે
                  
   Prashant Kishor Interview में फंडिंग, चुनाव लड़ने, Ram Mandir, PM Modi पर क्या बोल गए? | Jamghat 
 
                      Prashant Kishor Interview में फंडिंग, चुनाव लड़ने, Ram Mandir, PM Modi पर क्या बोल गए? | Jamghat
                  
   
  
  
  
   
  