હાલમાં સૌરાષ્ટ્ર ભરમાં હાહાકાર મચ્યો છે અને સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી ગામમાં અચાનક જ નવો બનાવેલો અને તાજેતરમાં જેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું એવો જુલતો પુલ અચાનક જ તૂટી પડતા 300 થી 400 લોકો આ પુલ ઉપર મોજ માણી રહ્યા હતા ત્યારે અચાનક જ આ પુલ ધરાસાઈ થતાં તમામ લોકો મચ્છુ નદીમાં ખાબકીયા હતા અને હાલમાં અંદાજિત 120 થી વધુ લોકો તો મોતને ભેટીયા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ દુર્ઘટના માં શોક વ્યક્ત કરતામોરબી પુલ હોનારત માં મૃત્યુ પામનાર વ્યક્તિઓ ને આત્માને શાંતિ માટે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મીણબત્તી પ્રગટાવી ને કેન્ડલ માર્ચ કાઢી શ્રદ્ધાંજલિ અપર્ણ કરવાનો કાર્યક્રમ રાખેલ જેમાં શહેર પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા, વિધાનસભા ના પૂર્વ ઉમેદવાર મોહનભાઇ પટેલ,જિલ્લા કાર્યકારી પ્રમુખ કાંતિભાઈ ટમાલિયા,શહેર કાર્યકારી પ્રમુખ મહેન્દ્ર ભાઈ, મનુભાઈ પટેલ,અને કોંગ્રેસી કાર્યકર્તા, હોદેદારો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Priyanka Chopra in Ayodhya: पति Nick Jonas और बेटी Malti Jonas के साथ Ayodhya पहुंची Priyanka Chopra
Priyanka Chopra in Ayodhya: पति Nick Jonas और बेटी Malti Jonas के साथ Ayodhya पहुंची Priyanka Chopra
গোলাঘাটৰ খুমটাই সমষ্টিত যুৱ মৰ্চাৰ বাইক ৰেলী
গোলাঘাটৰ খুমটাই সমষ্টিত যুৱ মৰ্চাৰ বাইক ৰেলী ৷আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে খুমটাইত যুৱ মৰ্চাৰ...
થરાદ તાલુકાના ભડોદર ગામમાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા
થરાદ તાલુકાના ભડોદર ગામેથી પસાર થઈ રાજસ્થાન તરફ ખેતી મુખ્ય કેનાલમાંથી ભૂવા પડવાથી પાણીનો ભેજ...
स्वामी चक्रपाणि महाराज देखिए फिल्म काली की निर्देशक लीना के लिए फांसी की बात क्यों की ?
स्वामी चक्रपाणि महाराज देखिए फिल्म काली की निर्देशक लीना के लिए फांसी की बात क्यों की...??#kali...
ધાંગધ્રાના રામેશ્વર મંડળ દ્વારા શિવ મહિમા સ્તોત્ર
આજરોજ તળાવ શેરી ધ્રાંગધ્રા ખાતે શ્રી ગજાનન ગણપતિદાદાના સાનિધ્યમાં પ્રસિદ્ધ શ્રી રામેશ્વર મંડળ...