દાહોદ તાલુકાના લીમડાબરા ગામે રોડ પરથી પસાર થવા મામલે બે જેટલા ઈસમોએ બે વ્યક્તિઓને લાકડી વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૪મી ઓક્ટોમ્બરના રોજ લીમડાબરા ગામે સરપંચ ફળિયામાં રહેતાં કસરીયાભાઈ વિરાભાઈ બિલવાળ તથા તેમના પરિવારજનો પોતાના ઘરે હાજર હતાં તે સમયે ગામમાં રહેતાં સુરેશભાઈ રામચંદભાઈ બિલવાળ અને દીવાનભાઈ રામચંદભાઈ બિલવાળનાઓ ત્યાં આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી વિશ્રામભાઈને કહેવા લાગેલ કે, તું રોડ ઉપર બેસેલા ઉભા થવાનું કેવાવાળો કોણ ? તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ વિછીયાભાઈને અને શૈલેષભાઈને લાકડી વચ્ચે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે કસરીયાભાઈ વિરાભાઈ બિલવાળે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાલેજમાં તમાકુની ખરીમાં આગ લાગતા અફડાતફડી મચી.
ભાલેજ ડાકોર રોડ ઉપર આવેલી તમાકુની ખરીમાં વહેલી સવારના સુમારે આગ લાગતા અફડા તફડીનું વાતાવરણ સર્જાઈ...
চিৰবৈৰী পাকিস্তানৰ ছাহিবজাদা ফাৰহানক ৩৫ ৰানত আউট কৰালে ৰিয়ান পৰাগে।
ইমাৰ্জিং এছিয়া কাপ ২০২৩ৰ আজিৰ মেচত ৰিয়ান পৰাগৰ সাফল্য। ইণ্ডিয়া A দলত স্থান পোৱা অসম সন্তান ৰিয়ানে...
किल्लेअंतूर येथे दसरा दुर्गपुजन उत्सवाचे आयोजन
कन्नड तालुक्यातील ऐतिहासिक किल्ले अंतूर येथे . दि . ५ रोजी सकाळी १० वाजता , दसरा उत्सवा निमीत्त...
তিনিচুকীয়াৰ হিজুগুৰি ৰেল কলনি বৰনামঘৰৰ সৌজন্যত ৫৭৪ তম শ্ৰীমন্ত শংকৰদেৱৰ জন্মজয়ন্তী উদযাপন
তিনিচুকীয়াৰ হিজুগুৰি ৰেল কলনি বৰনামঘৰৰ সৌজন্যত ৫৭৪ তম শ্ৰীমন্ত শংকৰদেৱৰ জন্মজয়ন্তী উদযাপন