દાહોદ તાલુકાના લીમડાબરા ગામે રોડ પરથી પસાર થવા મામલે બે જેટલા ઈસમોએ બે વ્યક્તિઓને લાકડી વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૪મી ઓક્ટોમ્બરના રોજ લીમડાબરા ગામે સરપંચ ફળિયામાં રહેતાં કસરીયાભાઈ વિરાભાઈ બિલવાળ તથા તેમના પરિવારજનો પોતાના ઘરે હાજર હતાં તે સમયે ગામમાં રહેતાં સુરેશભાઈ રામચંદભાઈ બિલવાળ અને દીવાનભાઈ રામચંદભાઈ બિલવાળનાઓ ત્યાં આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી વિશ્રામભાઈને કહેવા લાગેલ કે, તું રોડ ઉપર બેસેલા ઉભા થવાનું કેવાવાળો કોણ ? તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ વિછીયાભાઈને અને શૈલેષભાઈને લાકડી વચ્ચે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે કસરીયાભાઈ વિરાભાઈ બિલવાળે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीजेपी के राज्यसभा उम्मीदवार का बड़ा बयान, रवनीत सिंह बिट्टू बोले- 'राजस्थान की सफेद चादर पर...
भारतीय जनता पार्टी ने केंद्रीय मंत्री रवनीत सिंह बिट्टू को राजस्थान से राज्यसभा भेजने का औपचारिक...
ડીસા કૉલેજમાં "યુવા મતદાન મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
ડીસાની ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં યુવા મતદાન મહોત્સવ 2024"ની ઉજવણી કરવાની હોવાથી...
प्रतिभा छात्रा संस्कृति जैन का नगर परिषद देवेंद्र नगर के द्वारा साल श्रीफल एवं स्मृति चिन्ह से किया गया सम्मानित
प्रतिभा छात्र संस्कृति जैन का नगर परिषद देवेंद्र नगर के द्वारा साल श्रीफल एवं स्मृति चिन्ह से...
શૉ ઇસ ઇશ્ક કા રબ રખા, અનુપમાથી માંડીને ઝનકના કલાકારો, બધાને ગુજરાતના તમામ ચાહકો માટે ખાસ શુભેચ્છાઓ છે કારણ કે તેઓએ સ્ટાર પરિવાર એવોર્ડ્સ 2024ના રેડ કાર્પેટને બિરદાવ્યું છે!
સ્ટાર પરિવાર એવોર્ડ્સ 2024 નું રેડ કાર્પેટ એક અસાધારણ અને ભવ્ય પ્રણય હતું કારણ કે તમામ સ્ટાર પ્લસ...
শ্ৰীমন্তশঙ্কৰদেৱ নামধৰ্ম সেৱক সমাজৰ ৰাজ্যিক অধিবেশনৰ লাইখুঁটা স্থাপন
অহা ২৫ ফেব্ৰুৱাৰীৰ পৰা ২৭ ফেব্ৰুৱাৰীলৈকে নাৰায়ণপুৰ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত যোৰহটীয়া গাঁৱৰ নৰহৰি...