દાહોદ તાલુકાના લીમડાબરા ગામે રોડ પરથી પસાર થવા મામલે બે જેટલા ઈસમોએ બે વ્યક્તિઓને લાકડી વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૪મી ઓક્ટોમ્બરના રોજ લીમડાબરા ગામે સરપંચ ફળિયામાં રહેતાં કસરીયાભાઈ વિરાભાઈ બિલવાળ તથા તેમના પરિવારજનો પોતાના ઘરે હાજર હતાં તે સમયે ગામમાં રહેતાં સુરેશભાઈ રામચંદભાઈ બિલવાળ અને દીવાનભાઈ રામચંદભાઈ બિલવાળનાઓ ત્યાં આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી વિશ્રામભાઈને કહેવા લાગેલ કે, તું રોડ ઉપર બેસેલા ઉભા થવાનું કેવાવાળો કોણ ? તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ વિછીયાભાઈને અને શૈલેષભાઈને લાકડી વચ્ચે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે કસરીયાભાઈ વિરાભાઈ બિલવાળે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कांग्रेस का दो सीटों पर टिकट तय, इन सीटों को लेकर मंथन तो यहां टेंशन
राजस्थान में विधानसभा की 7 सीटों के उपचुनाव के लिए कांग्रेस की तैयारी चल रही है। झुंझुनूं में...
વિધાનસભાની ચુંટણીઓને લઈને રાજ્યમાં એક પછી એક સંગઠનો પોતાની માંગ
વિધાનસભાની ચુંટણીઓને લઈને રાજ્યમાં એક પછી એક સંગઠનો પોતાની માંગ
ದುಬೈ ನಲ್ಲಿ ಏಪ್ರಿಲ್ 20 ರಂದು 'ದುಬೈ ಒಕ್ಕಲಿಗರ ಸಂಘ'ದ ವತಿಯಿಂದ "ವಿಶ್ವ ಒಕ್ಕಲಿಗರ ವೈಭವ ಮತ್ತು ಕುವೆಂಪು ಉತ್ಸವ - 2025" ಅದ್ದೂರಿಯಾಗಿ ನಡೆಯಲಿದೆ.
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 7, 2025:
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ದುಬೈ ಒಕ್ಕಲಿಗರ ಸಂಘ' ದ...
રાજકોટ પૂર્વની બેઠક પરથી ઉદય કનડગડની પસંદગી થતા ખુશી વ્યક્ત કરી, ભાજપનો માન્યો આભાર
રાજકોટ પૂર્વની બેઠક પરથી ઉદય કનડગડની પસંદગી થતા ખુશી વ્યક્ત કરી, ભાજપનો માન્યો આભાર
Pm Narendra Modi: મોરબી માં ઘટના સ્થળની મુલાકાતે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે, ગુજરાતના મોરબીમાં ઘટના સ્થળની...