દાહોદ તાલુકાના રળીયાતી ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી એકે એક વ્યક્તિને લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૭મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ તાલુકાના રળીયાતી ગામે ઓળી આંબા ફળિયામાં રહેતાં પીલુભાઈ માજુભાઈ માવી તથા તેમની સાથે માજુભાઈ કલજીભાઈ માવી વિગેરેનાઓ બજારમાં તેઓનું ભેંસોનું દાણ લેવા માટે જતાં હતાં તે સમયે રસ્તામાં ગામમાં રહેતાં મનુભાઈ રામજીભાઈ માવીએ ઉપરોક્ત બંન્ને વ્યક્તિઓને રોકી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, મારો સાળો, મારો વેરી જઈ રહ્યો છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ લોખંડની પાઈપ વડે માજુભાઈને માથાના ભાગે મારી લોહીલુહાણ કરી નાંખી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે પીલુભાઈ માજુભાઈ માવીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| वैजापूर शहरात चोरट्यांनी पोलीस चौकी समोरील हॉटेल मध्येच केली चोरी
MCN NEWS| वैजापूर शहरात चोरट्यांनी पोलीस चौकी समोरील हॉटेल मध्येच केली चोरी
पुन्हा भाजपमध्ये प्रवेश करणार? खुद्द एकनाथ खडसेंनी दिले उत्तर
जळगाव : गेल्या काही दिवसांपासून राष्ट्रवादीचे नेते एकनाथ खडसे पुन्हा भाजपमध्ये प्रवेश करणार...
निवेदनानंतर नऊ महिन्यांनी एक गतिरोधक काढला उर्वरित तीन गतिरोधके काढायला सत्तावीस महिने घेऊ नये - एस.एम.युसूफ़
बीड (प्रतिनिधी) - बशीरगंज ते तेरवी लाईन पर्यंत टाकण्यात आलेले अनावश्यक व ञासदायक चार गतिरोधक...