દાહોદ તાલુકાના રળીયાતી ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી એકે એક વ્યક્તિને લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૭મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ તાલુકાના રળીયાતી ગામે ઓળી આંબા ફળિયામાં રહેતાં પીલુભાઈ માજુભાઈ માવી તથા તેમની સાથે માજુભાઈ કલજીભાઈ માવી વિગેરેનાઓ બજારમાં તેઓનું ભેંસોનું દાણ લેવા માટે જતાં હતાં તે સમયે રસ્તામાં ગામમાં રહેતાં મનુભાઈ રામજીભાઈ માવીએ ઉપરોક્ત બંન્ને વ્યક્તિઓને રોકી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, મારો સાળો, મારો વેરી જઈ રહ્યો છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ લોખંડની પાઈપ વડે માજુભાઈને માથાના ભાગે મારી લોહીલુહાણ કરી નાંખી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે પીલુભાઈ માજુભાઈ માવીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
যেনে কৰ্ম তেনে ফল পালে লখিমপুৰৰ এজন ইছলামিক মৌলবীয়ে।
যেনে কৰ্ম তেনে ফল পালে লখিমপুৰৰ এজন ইছলামিক মৌলবীয়ে।
मुझे अब राहुल गांधी से उम्मीद, 2034 तक बन सकते पीएम-विकास दिव्यकीर्ति
शिक्षक, लेखक और दृष्टि आईएएस के संस्थापक विकास दिव्यकीर्ति ने शिक्षा, नीट धांधली, आरक्षण समेत...
અમીરગઢમાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી : પુત્ર-પત્નીની નજર સામે પતિનું મોત
બનાસકાંઠાના અમીરગઢમાં આજે સર્જાયેલા એક અકસ્માત બાદનાં દ્દશ્યોએ ત્યાં ઊભેલા તમામ લોકોનાં રૂંવાડાં...
Breaking News: Baba Siddiqui murder case में बहुत बड़ा खुलासा, पहले सलमान को मारने का था प्लान
Breaking News: Baba Siddiqui murder case में बहुत बड़ा खुलासा, पहले सलमान को मारने का था प्लान