દાહોદ તાલુકાના રળીયાતી ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી એકે એક વ્યક્તિને લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૭મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ તાલુકાના રળીયાતી ગામે ઓળી આંબા ફળિયામાં રહેતાં પીલુભાઈ માજુભાઈ માવી તથા તેમની સાથે માજુભાઈ કલજીભાઈ માવી વિગેરેનાઓ બજારમાં તેઓનું ભેંસોનું દાણ લેવા માટે જતાં હતાં તે સમયે રસ્તામાં ગામમાં રહેતાં મનુભાઈ રામજીભાઈ માવીએ ઉપરોક્ત બંન્ને વ્યક્તિઓને રોકી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, મારો સાળો, મારો વેરી જઈ રહ્યો છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ લોખંડની પાઈપ વડે માજુભાઈને માથાના ભાગે મારી લોહીલુહાણ કરી નાંખી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે પીલુભાઈ માજુભાઈ માવીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बँक ऑफ महाराष्ट्र शाखा तामलवाडी येथील थकीत कर्जदारांची खाती करण्यात आली होल्ड शेतकरी आर्थिक संकटात
बँक ऑफ महाराष्ट्र शाखा तामलवाडी येथील थकीत कर्जदारांची खाती करण्यात आली होल्ड शेतकरी आर्थिक संकटात
GTUના નવા પ્રયોગથી વિદ્યાર્થીઓ નિરાશ, ગુજરાતી માધ્યમમાં અભ્યાસનો ક્યોં હતો નિર્ણય
GTUના નવા પ્રયોગથી વિદ્યાર્થીઓ નિરાશ, ગુજરાતી માધ્યમમાં અભ્યાસનો ક્યોં હતો નિર્ણય
What If You Quit Sugar for 21 Days | You Will Be Shocked | Yatinder Singh
What If You Quit Sugar for 21 Days | You Will Be Shocked | Yatinder Singh
शिरुर तालुक्यात पेट्रोलपंपावर दरोडा टाकणारी टोळी जेरबंद; पाहा आरोपींची नावे...
शिरुर: शिरूर तालुक्यात पेट्रोलपंपावर दरोडा टाकणाऱया टोळीला स्थानिक गुन्हे शाखेने जेरबंद केले आहे....
સેલવાસ ખાતે વિદ્યાર્થીની સાથે બનેલ દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર સેલવાસમાં લોકોમાં રોષ ફેલાયો છે
સેલવાસ ખાતે વિદ્યાર્થીની સાથે બનેલ દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર સેલવાસમાં લોકોમાં રોષ ફેલાયો છે