દિવાળીના પર્વ માં કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે અનોખો લાઇટિંગ નો શણગાર કરવામાં આવ્યો છે રોજિંદા લાખો ની સંખ્યામાં ભક્તજનો દર્શન માટે ઉમટે છે ત્યારે માતાજી ને અલગ અલગ શણગાર કરવામાં આવે છે મંદિર ના કેમ્પસ માં અલગ અલગ રંગોળી કરવામાં આવે છે ત્યારે લાભ પાંચમ ના દિવસે સુરત કલાપૅણ આર્ટ કલાસ ની 5 મહિલાઓ દ્વારા માઁ ખોડલ ની અનોખી રંગોળી તૈયાર કરવામાં આવી છે.કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે કલાપૅણ આર્ટ કલાસ સુરત ની 5 મહિલા મહિલાઓ દ્વારા માઁ ખોડલ ની અનોખી રંગોળી તૈયાર કરવામાં આવી ખોડલધામ મંદિર ખાતે 21 - 1 - 2017 માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સૌ પ્રથમ જે શણગાર કરવામાં આવ્યો હતો તે રંગોળી તૈયાર કરવામાં આવી હતી આ રંગોળી તૈયાર કરવામાં 10 કલાક જેટલો સમય લાગ્યો હતો બારીક નજરે થી રંગોળી નો રંગ પૂરવામાં આવ્યો હતો આ રંગોળી માં 5 કિલો જેટલો અલગ અલગ રંગ મિક્સ કરી ને રંગો બનાવવામાં આવ્યા હતા માઁ ખોડલ ની રંગોળી 5 મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી રંગોળી તૈયાર કરતા સમયે અનેક લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा जिलाध्यक्ष प्रेम गोचर सुल्तानपुर नगर के दोरे पर,शोकसंतप्त परिजनों को बंधाया ढांढस
सुल्तानपुर.भाजपा देहात जिलाध्यक्ष प्रेम गोचर सोमवार को सुल्तानपुर क्षेत्र के दौरे पर रहे जहां...
સરહદી વિસ્તારોમાં ચોરીના બનાવોમાં વધારો
#buletinindia #gujarat
वेळणेश्वर येथील महर्षी परशुराम अभियांत्रिकी महाविद्यालयाचा राज्याच्या राजधानीत गौरव.
रत्नागिरी : जिल्ह्यात उच्च शिक्षणाच्या सोयी-सुवीधांची कमतरता लक्षात घेऊन विद्या प्रसारक मंडळ...
જોવો 👇બાબા સાહેબ નું જીવન લડત , ભારત માં ન્યાયત્રંત મોટુ પરિવર્તન કોને આપ્યું?????
આંબેડકરે એલ્ફિન્સ્ટન કોલેજ , બોમ્બે યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને કોલંબિયા યુનિવર્સિટી અને લંડન...
जिल्ह्यात 12959 हेक्टर वरील शेतकऱ्यांना गोगलगायी नुकसान भरपाई मिळणार@india report
जिल्ह्यात 12959 हेक्टर वरील शेतकऱ्यांना गोगलगायी नुकसान भरपाई मिळणार@india report