બાળકો તલાવડીમાં ડૂબી ગયાનો બનાવ બન્યો હતો. મૃત્યુ પામનાર બાળકના પરિવારને રૂ. બે લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવી હતી. ત્યારે પાંચ બાળકોના પરીવારને કુલ રૂ. 10 લાખની સહાય આપવામાં આવી હતી.ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે તળાવમાં પાંચ બાળકો પાણીમાં ન્હાવા જતા ડુબી જવાથી મોત થયા હતા ત્યારે મૃતક બાળકો પ્રિયંકાબેન પારસીંગભાઈ, દિનકીબેન પારસીંગભાઈ, અલ્કેશભાઈ પારસીંગભાઈ, લક્ષ્મીબેન પ્રતાપભાઈ, રંજનાબેન પ્રતાપભાઈના વારસદારોને સરકાર દ્વારા રૂપિયા પ્રત્યેક મૃતકને રૂપિયા બે લાખ કુલ રૂ. 10 લાખના સહાયનો ચેક ધ્રાંગધ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય પરસોત્તમ ભાઈ સાબરીયા, જિલ્લા પંચાયત ના સભ્ય અને ચેરમેન મોહનભાઈ ડોરિયા, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ, તાલુકા પંચાયત પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ, કાળુભાઇ મકવાણા, કિરીટસિંહ ઝાલા, અતુલભાઈ ઝેઝરીયા, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી રસિકભાઈ પટેલ, તલાટી મેથાણના હસ્તે મૃતકના પરીવારને આપવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বৃহৎ নদীবান্ধৰ বিৰুদ্ধে তিনিচুকীয়াত আছুৱে পুনৰ সাব্যস্ত কৰিছে বিক্ষোভ কায্যসূচী
নামনি সোৱনশিৰি জলবিদ্যুৎ প্ৰকল্পৰ বিৰুদ্ধে তিনিচুকীয়াত জিলা আছুৱে আজি বিক্ষোভ কায্যসূচীৰ জৰিয়তে...
बड़ा जैन मंदिर में पद्मावती माता के चोला चढाकर की गोद भराई
निवाई में सकल दिगम्बर जैन समाज के तत्वावधान मे श्री दिगम्बर जैन बड़ा मंदिर में आयोजित पद्मावती...
Kota,रेलवे कर्मचारी की हत्या,बदमाश घर में घुसा और सोते समय चाकू से हमला कर मौत के घाट उतारा
Kota,रेलवे कर्मचारी की हत्या,बदमाश घर में घुसा और सोते समय चाकू से हमला कर मौत के घाट उतारा
અમદાવાદ ખાતે આવેલ ચાંદલોડિયા વિસ્તારમાં સરકારી અનાજના માફિયાઓ થયા બેફામ. જોવો સ્ટિંગ ઓપરેશન live..!
અમદાવાદ ખાતે આવેલ ચાંદલોડિયા વિસ્તારમાં સરકારી અનાજના માફિયાઓ થયા બેફામ. જોવો સ્ટિંગ ઓપરેશન live..!