બાળકો તલાવડીમાં ડૂબી ગયાનો બનાવ બન્યો હતો. મૃત્યુ પામનાર બાળકના પરિવારને રૂ. બે લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવી હતી. ત્યારે પાંચ બાળકોના પરીવારને કુલ રૂ. 10 લાખની સહાય આપવામાં આવી હતી.ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે તળાવમાં પાંચ બાળકો પાણીમાં ન્હાવા જતા ડુબી જવાથી મોત થયા હતા ત્યારે મૃતક બાળકો પ્રિયંકાબેન પારસીંગભાઈ, દિનકીબેન પારસીંગભાઈ, અલ્કેશભાઈ પારસીંગભાઈ, લક્ષ્મીબેન પ્રતાપભાઈ, રંજનાબેન પ્રતાપભાઈના વારસદારોને સરકાર દ્વારા રૂપિયા પ્રત્યેક મૃતકને રૂપિયા બે લાખ કુલ રૂ. 10 લાખના સહાયનો ચેક ધ્રાંગધ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય પરસોત્તમ ભાઈ સાબરીયા, જિલ્લા પંચાયત ના સભ્ય અને ચેરમેન મોહનભાઈ ડોરિયા, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ, તાલુકા પંચાયત પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ, કાળુભાઇ મકવાણા, કિરીટસિંહ ઝાલા, અતુલભાઈ ઝેઝરીયા, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી રસિકભાઈ પટેલ, તલાટી મેથાણના હસ્તે મૃતકના પરીવારને આપવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
3 Idiots फेम अखिल मिश्रा का निधन, किचन में फिसलकर गिरने से हुई मौत
आमिर खान की फिल्म '3 इडियट्स' में लाइब्रेरियन 'दुबे जी' का किरदार निभाने वाले अखिल मिश्रा की मौत...
કીર્તિદાન ગઢવી ફેઈમ કમા ભાઇ મહુવા શહેર ના બાપા સીતારામ ગ્રૂપના ગણેશજીની આરતી કરવામાં આવી
કીર્તિદાન ગઢવી ફેઈમ કમા ભાઇ મહુવા શહેર ના બાપા સીતારામ ગ્રૂપના ગણેશજીની આરતી કરવામાં આવી
લાડોલના સુંદરપુરા ગામે બાઈક પર જઈ રહેલા બે યુવકને ટ્રેક્ટરે અડફેટે લીધા, બંનેને ગંભીર ઇજાઓ
મહેસાણા જિલ્લામાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાતી હોય છે. ત્યારે વધુ એક...
રાજકોટ બાર એસોસિયેશન ના જનરલ બોર્ડ માં અર્જુન પટેલ એ શું કહયુ
રાજકોટ બાર એસોસિયેશન ના જનરલ બોર્ડ માં અર્જુન પટેલ એ શું કહયુ
કડી : SP અચલ ત્યાગીના અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો, આજુબાજુના ગ્રામજનો તેમજ સરપંચો ઉપસ્થિત રહ્યા
મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન...