બાળકો તલાવડીમાં ડૂબી ગયાનો બનાવ બન્યો હતો. મૃત્યુ પામનાર બાળકના પરિવારને રૂ. બે લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવી હતી. ત્યારે પાંચ બાળકોના પરીવારને કુલ રૂ. 10 લાખની સહાય આપવામાં આવી હતી.ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે તળાવમાં પાંચ બાળકો પાણીમાં ન્હાવા જતા ડુબી જવાથી મોત થયા હતા ત્યારે મૃતક બાળકો પ્રિયંકાબેન પારસીંગભાઈ, દિનકીબેન પારસીંગભાઈ, અલ્કેશભાઈ પારસીંગભાઈ, લક્ષ્મીબેન પ્રતાપભાઈ, રંજનાબેન પ્રતાપભાઈના વારસદારોને સરકાર દ્વારા રૂપિયા પ્રત્યેક મૃતકને રૂપિયા બે લાખ કુલ રૂ. 10 લાખના સહાયનો ચેક ધ્રાંગધ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય પરસોત્તમ ભાઈ સાબરીયા, જિલ્લા પંચાયત ના સભ્ય અને ચેરમેન મોહનભાઈ ડોરિયા, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ, તાલુકા પંચાયત પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ, કાળુભાઇ મકવાણા, કિરીટસિંહ ઝાલા, અતુલભાઈ ઝેઝરીયા, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી રસિકભાઈ પટેલ, તલાટી મેથાણના હસ્તે મૃતકના પરીવારને આપવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: चुनावी नतीजों से पहले Congress ने BJP पर लगाया विधायकों की खरीद-फरोख्त का आरोप
Breaking News: चुनावी नतीजों से पहले Congress ने BJP पर लगाया विधायकों की खरीद-फरोख्त का आरोप
2024 Hyundai Creta: आते ही छा गई नई क्रेटा, 1 लाख से ज्यादा लोगों ने कराई बुक; सबसे ज्यादा इस वेरिएंट की मांग
हुंडई मोटर इंडिया लिमिटेड(HMIL) ने घोषणा करते हुए बताया है कि 2024 Creta Facelift ने एक लाख...
पड़ोसी देशों से ज्यादा भुखमरी है हमारे देश में’, Akhilesh Yadav ने ऐसा क्यों कहा
महाराष्ट्र में विधानसभा चुनाव की तारीख का ऐलान होने के बाद राजनीतिक दलों ने अपनी तैयारी शुरू कर...
અંબાજી મહામેળો સુખરૂપ સંપન્ન થતાં વહિવટી તંત્ર અને જિલ્લા કલેકટરે માં અંબાના શિખરે ધજા ચડાવી
અંબાજી ભાદરવી પૂનમનો મેળો 2022 અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે. આજે ભાદરવી પૂનમને...
Uttarakhand के Joshimath में मकान गिरा, घटना के वक्त मकान में 7 मजदूर मौजूद | Tragedy
Uttarakhand के Joshimath में मकान गिरा, घटना के वक्त मकान में 7 मजदूर मौजूद | Tragedy