રતનપર વિસ્તારમાં રહેતા યુવાનને બેભાન હાલતમાં મૂળી હાઇવે ઉપરથી મળી આવ્યો. સારવાર દરમિયાન તેનું મોત નીપજતા પરિવારજનોને જાણકારી આપી ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં દિન પ્રતિદિન જાહેર માર્ગો ઉપર બિન વાસી લાશો મળવાનો સિલસિલો વધુ એકવાર સામે આવ્યો છે , દસ દિવસની અંદર આ ત્રીજીવાર બિનવારસી યુવક મળી આવ્યો છે ત્યારે તપાસ કરતા તે યુવાન રતનપર વિસ્તારનો હોવાનું અને મૂડી હાઇવે ઉપર બેભાન અવસ્થામાં મુળી આવ્યો છે.ત્યારે તેનું મોત શંકાસ્પદ હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે તાત્કાલિક અસરે પોલીસને જાણકારી મળતા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તેને બેભાન અવસ્થામાં સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન લાવવામાં આવ્યો હતો પરંતુ જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ત્યારે તેની તપાસ પોલીસે હાથ ધરવામાં આવતા આ યુવાન રતનપર વિસ્તારમાં રહેતો હોવાનું અને તેનું નામ રમેશ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી અને પરિવારને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે પરિવારજનો મહાત્મા ગાંધી હોસ્પિટલે દોડી આવ્યા હતા અને આ લાશ રમેશની હોવાનું સાબિત થયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ನ್ಯಾಯಮೂರ್ತಿ ಹೆಚ್.ಪಿ. ಸಂದೇಶ್ ರವರಿಂದ ಉಪನ್ಯಾಸ ಕಾರ್ಯಕ್ರಮ
ಬೆಂಗಳೂರು : ಬೆಂಗಳೂರು ವಕೀಲರ ಸಂಘ ಹಾಗೂ ಅಡ್ವೊಕೇಟ್ಸ್ ಅಕಾಡೆಮಿ ವತಿಯಿಂದ ಇಂದು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದ ಉಪನ್ಯಾಸ...
પાલનપુરમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના આઠમા દિવસે જૈન મુનિશ્રીના મુખે બારસા સૂત્રનું વાંચન યોજાયું
પાલનપુરમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના આઠમા દિવસે જૈન મુનિશ્રીના મુખે બારસા સૂત્રનું વાંચન...
નાના કાંધાસરમાં મહિલા હત્યા કેસમાં પિતા-પુત્ર ઝડપાયા:એક દિવસના રિમાન્ડ મંજૂર
ચોટીલા તાલુકાનાં નાના કાંધાસર ગામે મહિલા ઉપર ટ્રક ચડાવી કચડી નાંખી હત્યા કરવાનાં ગુનામાં પોલીસે...
મોરબીમાં તિરંગા અને હનુમાન ચાલીસા નું વિતરણ કરતા અજયભાઇ લોરીયા
હવે પંદરમી મી ઓગસ્ટ સ્વાતંત્રાય દિવસની બે દિવસની વાર છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી હર ઘર...