રતનપર વિસ્તારમાં રહેતા યુવાનને બેભાન હાલતમાં મૂળી હાઇવે ઉપરથી મળી આવ્યો. સારવાર દરમિયાન તેનું મોત નીપજતા પરિવારજનોને જાણકારી આપી ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં દિન પ્રતિદિન જાહેર માર્ગો ઉપર બિન વાસી લાશો મળવાનો સિલસિલો વધુ એકવાર સામે આવ્યો છે , દસ દિવસની અંદર આ ત્રીજીવાર બિનવારસી યુવક મળી આવ્યો છે ત્યારે તપાસ કરતા તે યુવાન રતનપર વિસ્તારનો હોવાનું અને મૂડી હાઇવે ઉપર બેભાન અવસ્થામાં મુળી આવ્યો છે.ત્યારે તેનું મોત શંકાસ્પદ હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે તાત્કાલિક અસરે પોલીસને જાણકારી મળતા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તેને બેભાન અવસ્થામાં સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન લાવવામાં આવ્યો હતો પરંતુ જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ત્યારે તેની તપાસ પોલીસે હાથ ધરવામાં આવતા આ યુવાન રતનપર વિસ્તારમાં રહેતો હોવાનું અને તેનું નામ રમેશ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી અને પરિવારને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે પરિવારજનો મહાત્મા ગાંધી હોસ્પિટલે દોડી આવ્યા હતા અને આ લાશ રમેશની હોવાનું સાબિત થયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Divyang News
સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Divyang News
Greater Noida : MotoGP Race से चमकेगा ब्रांड UP, इन रूटों पर आवाजाही रहेगी बंद ! | Bike Race
Greater Noida : MotoGP Race से चमकेगा ब्रांड UP, इन रूटों पर आवाजाही रहेगी बंद ! | Bike Race
भाजपा जिला बालोतरा द्वारा सभी मंडल पर किए जा रहे है धार्मिक अनुष्ठान
भारतीय जनता पार्टी प्रदेश नेतृत्व के निर्देशानुसार जिला बालोतरा द्वारा सेना व देश की रक्षा के लिए...
বৰাখোৱা গাঁওৰ মুক্তিযুদ্ধা যদুনাথ বৰুৱাৰ নশ্বৰ দেহত শ্ৰদ্ধাঞ্জলি জিলা উপায়ুক্তৰ ।
নাজিৰা ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত মেজেঙা বৰখোৱা গাঁওৰ নিবাসী মুক্তিযুদ্ধা পেঞ্চনাৰ যদুনাথ বৰুৱাৰ ৯৬ বছৰ...
કેશોદ: કેશવ કલીમલહારી તપોભૂમિ આશ્રમ અજાબ શેરગઢ ખાતે કાર્યક્રમ યોજાયો
કેશોદ: કેશવ કલીમલહારી તપોભૂમિ આશ્રમ અજાબ શેરગઢ ખાતે કાર્યક્રમ યોજાયો