વઢવાણ શહેરના અબોલ પીર ચોકમાં પણ ગટરોના પાણી લોકોના ઘરમાં ઘુસતા અનેક પ્રકારની સમસ્યાઓ ઉદભવી રહી છે ત્યારે વઢવાણ શહેરના અબોલ પીર ચોકથી લઇ અને મોટાપીર ચોક સુધી ગટરોની સમસ્યાએ માથાનો દુખાવા સ્વરૂપ સાબિત થઈ રહી છે ત્યારે સામાન્ય રીતે વરસાદ આવે કે પછી સવાર પડે અને ગટરો ઉભરાય છે સાફ-સફાઈ નો સદંતર અભાવ વર્તાઈ રહ્યો છે અને સમસ્યાઓએ ભારે માજા મૂકી છે.ત્યારે વઢવાણ ના અબોલ પીર ચોકમાં લોકોના ઘરમાં ગટરોના પાણી ઘૂસી જતા હોવાનું હાલમાં આ વિસ્તારના રહેવાસીઓ જણાવી રહ્યા છે અને અવારનવાર ગટરોને લઈ અને તેના વિડીયો પણ વાયરલ કરવામાં આવી રહ્યા હોવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની સુવિધા અબોલ પીર ચોક વિસ્તારમાં આપવામાં આવતી ન હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.ત્યારે નાના નાના બાળકો માંદગીનો ભોગ બની રહ્યા છે કારણ કે દુર્ગંધ મારતી ગટરો દરરોજ ઉભરાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Spam Messages से आ गए हैं तंग, तो डिलीट करने के लिए तुरंत अपनाएं ये काम के टिप्स
Spam Message की वजह से यूजर्स काफी परेशान हो जाते हैं। ऐसे में उन्हें समझ नहीं आता है कि इस...
મરીન પીપાવાવ પોસ્ટે ના અપહરણ તથા પોકસોના ગુન્હા મા છેલ્લા એક મહીનાથી નાસતા ફરતા આરોપી સવજીભાઇ ઉર્ફે સંજય છગનભાઇ ગુજરીયા રહે. ખેરા, તા. રાજુલા, જી. અમરેલી, ને ભોગ બનનાર સાથે જુનાગઢ થી પકડી પાડતી મરીન પીપાવાવ પોલીસ ટીમ.
ભાવનગર રેન્જ આઇ.જી શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા બનતા અપહરણ તથા પોકસો એકટ...
બહુચરાજી બેઠક પર ભાજપમાં સુખાજી ઠાકોરની આ કારણોસર પસંદગી થઇ
બહુચરાજી બેઠક પર ભાજપે 60 વર્ષીય ડૉ. સુખાજી ઠાકોર નવો જ ચહેરો મેદાનમાં ઉતાર્યો છે. આ બેઠક માટે...
ફ્લેગ કોડ ઑફ ઈન્ડિયા, ૨૦૦૨ની મુખ્ય વિશેષતાઓ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો
ફ્લેગ કોડ ઑફ ઈન્ડિયા, ૨૦૦૨ની મુખ્ય વિશેષતાઓ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત રાષ્ટ્રધ્વજ...
Shashi Tharoor Interview में मौजूदा विदेश नीति, S Jaishankar, PM Modi और 'फंसी' सीट पर क्या बोले?
Shashi Tharoor Interview में मौजूदा विदेश नीति, S Jaishankar, PM Modi और 'फंसी' सीट पर क्या बोले?