ધાનેરા માં પંચ પરગણા શ્રીમાળી બ્રહ્મ સમાજ સ્નેહમિલન સમારોહ યોગ્ય રીતે યોજાયેલ, સમારોહ દરમિયાન આવેલ અતિથિ નુ સ્વાગત, ઉચ્ચ અભ્યાસ માટે ગયેલ વિદ્યાર્થીઓ નુ સન્માન, સન્માન કાર્યક્રમ કરવામા આવેલ. વડિલો એ કાર્યક્રમ દરમિયાન આશીર્વાદ પાઠવ્યા, આવેલ ભાઈ-બહેનો એ નવા વર્ષ દરમિયાન શુભકામનાઓ પાઠવી સાથે ભોજન લીધુ.