આજરોજ નૂતનવર્ષ ના દિવસે શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમી ના સંચાલક ધવલસર ની મુલાકાત નાગલધામ ના નવઘણ ડી મૂંધવાજી સાથે નવા વર્ષ ની શુભકામના સાથે કરવામા આવી.નવઘણ મૂંધવાજીએ ધવલસર નું સાલ ઓઢાડી નવા વર્ષ મા સન્માન કરવામા આવ્યું.