નૂતન વર્ષ નિમિતે તા20 અને બુધવારે શક્તિસિંહ ગોહિલનું હનુભા લીમડા ખાતે સ્નેહમિલન યોજાશે. કારતક સુદ એકમ એટલે કે હિન્દુ નૃતનવષનો પ્રારંભ સમાજના પ્રત્યેક વર્ગના લોકો માટે આજનો દિવસ ખાસ હોય છે. દરેક વ્યક્તિઓ માટે આ નવું વર્ષ સર્વેસુખાકારી શ્રેછે આરોગ્ય અને પ્રત્યેક તબ્બક્ક પ્રગતિકારક રહે એ માટે એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શક્તિસિંહે એ જણાવ્યું કે, સમગ્ર દેશ અને રાજ્યના લોકોની આશાઓ અને અપેક્ષા પુરી થાય તેવી પ્રાથના કરૂ છું. તેમજ બધાની મનોકામના પુરી થાય તેવી મારા તરફથી લોકોને ખુબ ખુબ શુભકામનાઓ. તેમજ તા26ને બુધવારના રોજ નૂતનવર્ષ નિમિતે સ્નેહમિલનમાં મિત્રો , કાર્યકર્તાઓ , શુભેચ્છકો સૌને મળી શકાય તે માટે વતનના ગામ લીંમડાના નિવાસ્થાન ખાતે સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૦૧:૦૦ કલાક તેમજ સાંજે ૦૪:૦૦ કલાકથી રાત્રિના ૦૭:૦૦ કલાક સુધી રૂબરૂ મળી શકીશું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
યાકુબબાપુ બુખારીને સૌરાષ્ટ્ર કચ્છ સૈયદ સાદાત સંગઠનના જનરલ જોનલ સેક્રેટરી તરીકે નિમણૂક.
યાકુબબાપુ બુખારીને સૌરાષ્ટ્ર કચ્છ સૈયદ સાદાત સંગઠનના જનરલ જોનલ સેક્રેટરી તરીકે નિમણૂક.
દેવભૂમિ...
કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનમાં જામજોધપુર સજ્જડ બંધ
કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનમાં જામજોધપુર સજ્જડ બંધ
Madhya Pradesh Election LIVE Update:18 साल के Kailash Thakur बने आकर्षण का केंद्र | Aaj Tak News
Madhya Pradesh Election LIVE Update:18 साल के Kailash Thakur बने आकर्षण का केंद्र | Aaj Tak News
Breaking News: ED के आरोपों पर CM Kejriwal का SC में जवाब, कहा- चारों गवाहों का संबंध BJP से
Breaking News: ED के आरोपों पर CM Kejriwal का SC में जवाब, कहा- चारों गवाहों का संबंध BJP से
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં અલગ અલગ ત્રણજગ્યાએ ભોજન પ્રસાદ આપવામાં આવ્યું
તારીખ.૩૦.૧૨.૨૦૨૨ રોજ બપોરે. ૨.૦૦.કલાકે પાલનપુર માં ધણિયાણા.ચોકડી પાસે.વિરપુર. આશ્રમમાં રહેતા.૧૬૫...