ખરેખરમાં કોંગ્રેસ ભારત જોડો પદયાત્રા દ્વારા સમગ્ર દેશની જનતાને એક કરીને મોદી સરકારની નિષ્ફળતાઓ સાથે લોકોમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ચાત્રા સમર્થનમાં કોગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલની ખોડિયાર મંદિર સુધીની પદયાત્રા યોજાનાર છે 30 ઓક્ટોબરે યોજાનારી ભારત જોડો યાત્રાને લઈને ભાવનગર જિલ્લા કોંગ્રેસના નેતાઓએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સિહોર ખાતે કોંગ્રેસની બેઠક પણ યોજાઈ ગઈ જેમાં તેયારીઓના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં પણ આવી હતી કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી દ્વારા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા અભિયાન શફૂ થયું છે. આ ભારત જોડો યાત્રાના સમર્થનમાં ભાવનગર જશોનાથ ચોકથી પદયાત્રાનું પ્રસ્થાન તા. ૩૦ રવિવારે બપોરના 3 વાગ્યે કરવામાં આવશે આ પદયાત્રામાં રાષ્ટીય કોંગ્રેસના નેતા અને ભાવનગરનું ઘરેણું શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં, આ પદ્યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાભરના લોકો આ યાત્રામાં જોડાશે આ યાત્રાના આયોજનના ભાગરૂપે સિહોર ખાતે કોંગ્રેસની બેઠક પણ મળી હતી યાત્રાને લઈ કોંગ્રેસના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે યાત્રાને લઈ કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેશના પ્રથમ મતદાર 106 વર્ષીય માસ્ટર શ્યામ સરન નેગીનું લાંબી માંદગી બાદ નિધન
દેશના પ્રથમ મતદાર 106 વર્ષીય માસ્ટર શ્યામ સરન નેગીનું લાંબી માંદગી બાદ નિધન
તે હિમાચલ પ્રદેશના...
इस कमाल के फीचर के साथ आ रहा है Samsung Galaxy S24,फोटोग्राफी के शौकीनों की होगी मौज
Samsung Galaxy S24 सीरीज को लेकर कई तरह की जानकारी सामने आ चुकी है। मीडिया रिपोर्टस की माने तो...
‘આ કોણ છે’, EDની પૂછપરછ બાદ મળી ઓળખ’; રાજભરે માયાવતીના ભત્રીજા પર વરસાવ્યો વરસાદ
સુહેલ દેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના ચીફ ઓમ પ્રકાશ રાજભરે માયાવતીના ભત્રીજા આકાશ આનંદ પર કટાક્ષ...