ગૂજરાત રાજ્ય યુવા બોર્ડ સિહોર શહેર અને તાલુકા દ્વારા સિહોર શહેર ખાતે વસ્ત્રદાન અભિયાન અંતર્ગત સિહોર શહેરમાં વિવિધ જરૂરિયાત મંદ વિસ્તારોમાં વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જેમનું બહુમુલ્ય યોગદાન રહ્યા હોય એવા ભાવનગર જીલ્લા ભાજપના પ્રમુખ મુકેશભાઈ લગાળીયા દ્વારા 60 નવી સાડી નું દાન કરવામાં આવ્યું હતું સાથે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના યુવાનો દ્વારા જે 150 જોડી કપડાં એકત્રિત કર્યા હતા તેનુ પણ દાન કરવામાં આવ્યું હતું અહીં ભાવનગર જીલ્લા ભાજપના પ્રમુખ મુકેશભાઈ લગાળીયા. ગુજરાત પ્રદેશ અનુસુચિત જનજાતિ ના મંત્રી અનીલભાઈ ગોહિલ, જીલ્લા ઉપપ્રમુખ દિપીબેન ત્રિવેદી, હંસાબેન પરમાર, હીનાબેન ગઢાદરા, સિહોર નગરપાલિકાના પ્રમુખ વિ.ડી.નકુમ, કાળુભાઈ ચૌહાણ, ધ્રવભાઈ ભટ્ટ તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સિહોર શહેર ના સંયોજક તેમજ સિહોર શહેર યુવા ભાજપ ના ઉપપ્રમુખ કૌશલભાઈ માવાણી અને દિવ્યેશભાઈ ભટ્ટ ભાવનગર જિલ્લા ભાજપ ના સહ કાર્યાલય મંત્રી ત્રકષીભાઈ જાની તેમજ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સિહોર તાલુકાના સંયોજક માયાભાઈ આહીર, રાહુલ ગોહિલ, મેઘરાજાસિંહ ગોહિલ હાજર રહ્યા હતાં
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rashmi Thackeray यांचा BirthDay आणि मातोश्रीवर झालं डबल सेलिब्रेशन| Shiv Sena Dasara Melava| Mumbai
Rashmi Thackeray यांचा BirthDay आणि मातोश्रीवर झालं डबल सेलिब्रेशन| Shiv Sena Dasara Melava| Mumbai
સમી : ચડિયાણા ગામમાં 35 થી વધુ ઘેટાંના ટપોટપ મોત | SatyaNirbhay News Channel
સમી : ચડિયાણા ગામમાં 35 થી વધુ ઘેટાંના ટપોટપ મોત | SatyaNirbhay News Channel
Asaduddin Owaisi ने PM Modi को लेकर कह दी बड़ी बात, सुनिए पूरा बयान | Owaisi | PM Modi | Aaj Tak
Asaduddin Owaisi ने PM Modi को लेकर कह दी बड़ी बात, सुनिए पूरा बयान | Owaisi | PM Modi | Aaj Tak
তেজস্বীতা নোহোৱাৰ ৩টা দিন
তেজস্বীতা নোহোৱাৰ আজি ৩টা দিন ! আজি কনমানি জনীৰ তিলানি ! সমগ্ৰ মাজুলীয়ে আজি আজি তেজস্বীতাৰ...