ગૂજરાત રાજ્ય યુવા બોર્ડ સિહોર શહેર અને તાલુકા દ્વારા સિહોર શહેર ખાતે વસ્ત્રદાન અભિયાન અંતર્ગત સિહોર શહેરમાં વિવિધ જરૂરિયાત મંદ વિસ્તારોમાં વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જેમનું બહુમુલ્ય યોગદાન રહ્યા હોય એવા ભાવનગર જીલ્લા ભાજપના પ્રમુખ મુકેશભાઈ લગાળીયા દ્વારા 60 નવી સાડી નું દાન કરવામાં આવ્યું હતું સાથે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના યુવાનો દ્વારા જે 150 જોડી કપડાં એકત્રિત કર્યા હતા તેનુ પણ દાન કરવામાં આવ્યું હતું અહીં ભાવનગર જીલ્લા ભાજપના પ્રમુખ મુકેશભાઈ લગાળીયા. ગુજરાત પ્રદેશ અનુસુચિત જનજાતિ ના મંત્રી અનીલભાઈ ગોહિલ, જીલ્લા ઉપપ્રમુખ દિપીબેન ત્રિવેદી, હંસાબેન પરમાર, હીનાબેન ગઢાદરા, સિહોર નગરપાલિકાના પ્રમુખ વિ.ડી.નકુમ, કાળુભાઈ ચૌહાણ, ધ્રવભાઈ ભટ્ટ તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સિહોર શહેર ના સંયોજક તેમજ સિહોર શહેર યુવા ભાજપ ના ઉપપ્રમુખ કૌશલભાઈ માવાણી અને દિવ્યેશભાઈ ભટ્ટ ભાવનગર જિલ્લા ભાજપ ના સહ કાર્યાલય મંત્રી ત્રકષીભાઈ જાની તેમજ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સિહોર તાલુકાના સંયોજક માયાભાઈ આહીર, રાહુલ ગોહિલ, મેઘરાજાસિંહ ગોહિલ હાજર રહ્યા હતાં
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Bengal के बाद Bihar दौरे पर जाएंगे PM Modi, Nitish Kumar नहीं दिखेंगे साथ | Aaj Tak
Breaking News: Bengal के बाद Bihar दौरे पर जाएंगे PM Modi, Nitish Kumar नहीं दिखेंगे साथ | Aaj Tak
বঙাইগাঁও জিলাৰ সৃজনগ্ৰাম উন্নয়ন খণ্ডৰ অন্তৰ্গত কোকিলা গাওঁ পঞ্চায়ত গাওঁ সভাত বিধায়কে দিয়া মন্তব্য
বঙাইগাঁও জিলাৰ সৃজনগ্ৰাম উন্নয়ন খণ্ডৰ অন্তৰ্গত কোকিলা গাওঁ পঞ্চায়ত গাওঁ সভাত বিধায়কে দিয়া মন্তব্য
মুখ্যমন্ত্রী ড° হিমন্ত বিশ্ব শৰ্মাই যোৰহাটৰ ন-আলিত নিৰ্মাণ কৰা তিনিলেনযুক্ত ৰে'লৱে উৰণীয়া সেতু আনুষ্ঠানিকভাৱে শুভ-উদ্বোধন কৰে
মুখ্যমন্ত্রী ড° হিমন্ত বিশ্ব শৰ্মাই যোৰহাটৰ ন-আলিত নিৰ্মাণ কৰা তিনিলেনযুক্ত ৰে'লৱে উৰণীয়া...