દિપાવલીના મહાપર્વની ઉજવણીને લઇ સિહોર શહેરની મુખ્ય બજારોમાં ધુમ ગીર્દી જોવા મળી હતી જેને લઇ આવારા તત્વોને નાથવા પોલીસ તંત્રએ અલર્ટ બની પહરો ભર્યો હતો. પીઆઇ ભરવાડ સહિત પોલીસ સ્ટાફ, ડી સ્ટાફ, હોમગાર્ડ, જીઆરડી, ડીઆરબી સહિત બદોબસ્તમાં જોડાયા હતાં. દેશમાં મહાપર્વ દિવાળીની ઉજવણીનો ઉમંગ સિહોરના શહરીજનોમાં જાવા મળી રહ્યા છ ત્યાર દિવાળીના દિવસ દરમિયાન દરમિયાન શહરભરના મુખ્ય માર્ગો અને મુખ્ય બજારો ઉપર લોકોની ખાસ્સી ભીડ ઉમટી પડી હતી. દિવાળીના દિવસે ઘરાકી નિકળતા વેપારીઓમાં પણ આનંદની લાગણી છવાઇ હતી ત્યાર લોકાની ભીડ વચ્ચે ખીસ્સા કાતરૂ અને આવારા તત્વો તકનો લાભ ન ઉઠાવે તે માટે સિહોર પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું. શહેરની મુખ્ય બજારોમાં પીઆઇ ભરવાડ, પોલીસ સ્ટાફ, ડી સ્ટાફ, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી સહિત પોલીસના જવાનો સાદા વેશમાં ગોઠવાયા હતાં. શહેરની મુખ્ય બજાર, વડલાચોક, સિનેમા વિસ્તાર, આંબેડકર ચોક, શાકમાર્કેટ, માટાચાક સહિતના વિસ્તારાના માર્ગો પોલીસે બેરીકેટ બાંધી બંધ કર્યા હતાં. ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી જવાનોએ ટ્રાફિક વ્યવસ્થા અને વાહન પાર્કિંગની તકદારીઓ સંભાળી હતી. જ્યારે પોલીસ અધિકારી અધિકારી અને કર્મચારીઓએ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ હાથ ધર્યું હતું અને શહેરને જોડતા માર્ગોપરપોલીસે વોચ ગોઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નકલી બિયારણને લીધે કપાસ પકવતા હજારો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
નકલી બિયારણને લીધે કપાસ પકવતા હજારો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
भारत अपने नागरिकों व सीमाओं की सुरक्षा के लिए प्रधानमंत्री मोदी जी के नेतृत्व में काम हो रहा हैं
भारत अपने नागरिकों व सीमाओं की सुरक्षा के लिए प्रधानमंत्री मोदी जी के नेतृत्व में काम हो रहा हैं...
सेवा पखवाड़े के तहत मनाई पंडित दीनदयाल जयंती
सेवा पखवाड़ा के तहत मनाई पं. दीनदयाल जयंती मनाई
आबूरोड (सिरोही)। यशस्वी...
जलजीवन मिशन घोटाले में सीबीआई की एंट्री के बाद राजस्थान के मंत्री का आया बड़ा बयान,कहा-महेश जोशी भी नहीं बचेंगे
राजस्थान में जलजीवन मिशन में 900 करोड़ के घोटाले पर सीबीआई की जांच शुरु होने के साथ ही सियासत में...
ৰাজনৈতিক অধিকাৰ বিচাৰি মিলিত হ'ল টিংখাং সমষ্টিৰ কেইবাশতাধিক লোক
সোনোৱাল কছাৰীসকলৰ নতুন ৰাজনৈতিক মঞ্চ জন্মৰ উকমুকনি। ৰাজনৈতিক অধিকাৰ বিচাৰি মিলিত হল টিংখাং...