સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે.રાત્રિના સમયે કડુ-ગેથળા વચ્ચે એક ટ્રક રોડ ઉપરથી ઉતરીને ગટરમાં ખાબક્તા અકસ્માત સર્જાયો હતો. તેમાં ડ્રાઈવર-ક્લીનરને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.આ અકસ્માતની જાણવા મળતી વધુ વિગત એવા પ્રકારની છે કે, કડીથી ખોળ ભરીને જામનગર જવા નીકળેલો એક ટ્રક રાત્રીના દસ વાગ્યાના સુમારે લખતરના કડુ-ગેથળા હનમાન મંદિર વચ્ચેથી પસાર થતો હતો.ત્યારે સામેથી આવતી અન્ય ટ્રકની હેડલાઈટથી ડ્રાઈવરથી આંખો અંજાઈ જતા જામનગર જતો ટ્રક રોડ ઉપરથી નીચે ઉતરીને ગટરમાં ખાબક્યો હતો. આ બનાવમાં ડ્રાઈવર-ક્લીનરને સામાન્ય ઈજા થયાનું જાણવા મળે છે. અકસ્માતના કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકો થોભી જતાં લોકોના ટોળા એકત્ર થયા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોજીત્રા બેઠકના ભાજપા ઉમેદવારે ધર્મજ મુકામે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ દર્શન અને સંતોના આશીર્વાદ લીધા
પેટલાદ તાલુકાના ધર્મજ મુકામે બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજવામાં...
Breaking News: JDU अध्यक्ष ललन सिंह का विवादित बयान, कहा- BJP पर थूकने भी नहीं जाएंगे CM Nitish
Breaking News: JDU अध्यक्ष ललन सिंह का विवादित बयान, कहा- BJP पर थूकने भी नहीं जाएंगे CM Nitish
सीजन की पहली बारिश लगातार जारी,धान की फसल में होगा लाभ
कोटा: कनवास कस्बे सहित क्षेत्र में सीजन की पहली झमाझम बारिश का दौर लगातार जारी व किसानों के चेहरे...