સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે.રાત્રિના સમયે કડુ-ગેથળા વચ્ચે એક ટ્રક રોડ ઉપરથી ઉતરીને ગટરમાં ખાબક્તા અકસ્માત સર્જાયો હતો. તેમાં ડ્રાઈવર-ક્લીનરને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.આ અકસ્માતની જાણવા મળતી વધુ વિગત એવા પ્રકારની છે કે, કડીથી ખોળ ભરીને જામનગર જવા નીકળેલો એક ટ્રક રાત્રીના દસ વાગ્યાના સુમારે લખતરના કડુ-ગેથળા હનમાન મંદિર વચ્ચેથી પસાર થતો હતો.ત્યારે સામેથી આવતી અન્ય ટ્રકની હેડલાઈટથી ડ્રાઈવરથી આંખો અંજાઈ જતા જામનગર જતો ટ્રક રોડ ઉપરથી નીચે ઉતરીને ગટરમાં ખાબક્યો હતો. આ બનાવમાં ડ્રાઈવર-ક્લીનરને સામાન્ય ઈજા થયાનું જાણવા મળે છે. અકસ્માતના કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકો થોભી જતાં લોકોના ટોળા એકત્ર થયા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકાના પત્રકાર દ્વારા મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું 
 
                      અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકાના પત્રકાર દ્વારા મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું
નવસર્જન...
                  
   Top Trades For Tomorrow: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश 
 
                      Top Trades For Tomorrow: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश
                  
   उत्साह पूर्वक मनाया गया माहौर क्षत्रिय स्वर्णकार समाज का दीपावली मिलन व अन्नकूट महोत्सव 
 
                      माहौर क्षत्रिय स्वर्णकार समाज धर्मशाला ट्रस्ट, कोटा के द्वारा आयोजित दीपावली मिलन व अन्नकूट...
                  
   
  
  
  
  
  