દીવાળીના પર્વ પર પાટડીના વર્ણીન્દ્રધામમાં સવા લાખ જેટલી ઈલેક્ટ્રિક લાઈટ્સનો ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યો છે. રાત્રિ પડતા જ સમગ્ર મંદિર સંકુલ રંગબેરંગી લાઈટ્સથી ઝળહળી ઉઠે છે.પાટડીના ઐતિહાસિક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિર ખાતે બેસતા વર્ષથી સતત પાંચ દિવસનો ભવ્ય પૂજનોત્સવનું આયોજન હાથ ધરાયું છે. જેમાં સવા લાખ કિલો સોડમચાર સામગ્રીથી ભગવાનનું દિવ્ય પૂજન કરવામાં આવશે. આ સિવાય કૃતાભિષેક, છપ્પનભોગ અન્નકૂટ, રથયાત્રા, મોક્ષસ્નાન, ભજન કિર્તન સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંદિરમાં દર્શનાર્થે અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટશે. સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટોની રોશનીથી અનોખી રીતે શણગારવામાં આવ્યું છે.આ ઐતિહાસિક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં નિલકંઠ સરોવર વચ્ચે ચોવીસ દેવમંદિર, કાયમી પ્રદર્શન, એન્જોય પાર્ક, ભગવત પ્રસાદ અને પાંચ દિવસના ભવ્ય પૂજનોત્સવમાં સમગ્ર દેશમાંથી માનવ મહેરામણ ઉમટવાનો હોવાથી સમગ્ર મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવાની સાથે ભક્તો અને શ્રધ્ધાળુઓને આવકારવામાં આવશે એવું મંદિરના સ્વામીએ જણાવ્યું હતુ.દિવાળીથી લાભ પાંચ દરમિયાન વર્ણીન્દ્રધામમાં પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. 20 હજાર જેટલા લોકો એક સાથે રથને ખેંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ યોજાયો
ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ ઉત્તરોઉત્તર વધી રહ્યો છે, તેમાં ગુજરાત સરકારના ઉર્જા વિભાગની સહિયારી...
રાજકોટમાં મેયરના વોર્ડમાં બિસ્માર માર્ગના સમારકામ માટે AAPની ઉગ્ર રજૂઆત, પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી
રાજકોટમાં મેયર ડો.પ્રદીપ ડવના વોર્ડ નંબર 12માં વરસાદી પાણીના કારણે રોડ પરનો ડામર જાણે ખોવાઈ જ ગયો...
રાઈટ નડિયાદ-ખેડાના ઉપક્રમે છેલ્લા ત્રણ માસમાં થયેલ કામગીરીની સમીક્ષા માટે ડી.એલ. એ.સી. બેઠક યોજાઇ
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે ઝડપી કાર્યવાહી કરી કડક પગલા લઈ
ઉદાહરણ બેસાડવામાં આવે...
जमीन पर अवैध कब्जे की शिकायत को लेकर किसान पहुंचा कलेक्ट्रेट कार्यालय सौंपा ज्ञापन
शाजापुर जिले के गुलाना तहसील के ग्राम सिमरोल निवासी किसान अपनी जमीन पर हिस्सा दिलाए जाने की मांग...
गणेश चतुर्थी के साथ तीन दिवस से बरुंधन गणेश मेले का शुभारंभ कल
नमाना क्षेत्र के बरूंधन गणेश मंदिर पर भजन संध्या का आयोजन आज,
कल से तीन दिवसीय गणेश मेले...