સિહોર ખાતે આવેલ નવા ગુંદાળા વસાહત રામનગર પ્લોટીંગ વિસ્તાર ના સ્લમ્ વિસ્તાર ગણાતા ખાતે આવેલ કાદવ માં કમળ પુષ્પ ખીલ્યું હોય તેવા ધાર્મિક સ્થળ એવા શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે નાં આજ રોજ દાતા શ્રી કાર્તિકભાઈ સવાણી તથા શ્રી ઘનશ્યામભાઈ ચાવડા તરફથી નવા ગુંદાળા વસાહતમાં રહેતાં શ્રમજીવી વર્ગનાં ૧૫૦ જેટલાં શ્રમજીવી પરિવાર ના બાળકોને શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્રમાં મીઠાઈ વિતરણ કરવામાં આવે તે પહેલા કેદારનાથ ખાતે ભાવનગર તેમજ સિહોર સહિત ની કુલ ત્રણ દીકરીઓ હેલિકોષ્ટર ક્રેશ થતા શિવચરણ માં વાસ થતા તેઓ ને શ્રધ્ધાજલિ રૂપે પ્રાર્થના કરવા માં આવેલ આ સાથે દાતાશ્રી ઓ દ્વારા દર વર્ષે દિવાળી પર્વ નિમિત્તે કાર્તિકભાઈ સવાણી દ્રારા સેવાકાર્ય કરતી. સંસ્થામાં અને અલગ અલગ પછાત વિસ્તારમાં બાળકોને મીઠાઈ આપી દીવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે.સૌ કોઈને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવતાં..આ અવસરે... શિહોર નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ચતુરભાઈ રાઠોડ , મહેશભાઈ મોરી (રાષ્ટીય શૈક્ષિક મહાસંઘ); શ્રી હરેશભાઈ ચાવડા (માનવસેવા ચે. ટ્રસ્ટ), શ્રી પ્રદિપભાઈ ચાવડા, શ્રી રાજુભાઈ બારૈયા તેમજ શ્રી હરીશભાઈ પવાર, શ્રી કેશુભાઈ હાજર રહીને બાળકને પ્રોત્સાહિત કરેલ આ કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ મકવાણા સાહેબ કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Heavy Rain In Mumbai: रात भर लगातार बारिश से बेहाल हुई मुंबई, नदियों में तब्दील हुईं सड़कें | IMD
Heavy Rain In Mumbai: रात भर लगातार बारिश से बेहाल हुई मुंबई, नदियों में तब्दील हुईं सड़कें | IMD
Samsung के 200MP कैमरा वाले फोन पर तगड़ा डिस्काउंट, दीवाली सेल में होगी अच्छी बचत
अमेजन से सैमसंग के फ्लैगशिप स्मार्टफोन को सस्ती कीमत में खरीदने का मौका मिल रहा है। Samsung...
અમરેલી મા સાઈરામ દવેની ઉપસ્થિતિમાં પરશુરામ ઘામમા મહાઆરતી નુ આયોજન કરવામાં આવ્યુ
અમરેલી મા સાઈરામ દવેની ઉપસ્થિતિમાં પરશુરામ ઘામમા મહાઆરતી નુ આયોજન કરવામાં આવ્યુ
किरोड़ी लाल मीणा के बयान से गरमाई राजस्थान की सियासत,4 जून के बाद क्या होगा किरोड़ी का रुख
राजस्थान के आपदा प्रबंधन एवं राहत मंत्री किरोड़ी लाल मीणा ने बड़ा बयान दिया है. उन्होंने कहा, 'जब...