સિહોર ખાતે આવેલ નવા ગુંદાળા વસાહત રામનગર પ્લોટીંગ વિસ્તાર ના સ્લમ્ વિસ્તાર ગણાતા ખાતે આવેલ કાદવ માં કમળ પુષ્પ ખીલ્યું હોય તેવા ધાર્મિક સ્થળ એવા શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે નાં આજ રોજ દાતા શ્રી કાર્તિકભાઈ સવાણી તથા શ્રી ઘનશ્યામભાઈ ચાવડા તરફથી નવા ગુંદાળા વસાહતમાં રહેતાં શ્રમજીવી વર્ગનાં ૧૫૦ જેટલાં શ્રમજીવી પરિવાર ના બાળકોને શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્રમાં મીઠાઈ વિતરણ કરવામાં આવે તે પહેલા કેદારનાથ ખાતે ભાવનગર તેમજ સિહોર સહિત ની કુલ ત્રણ દીકરીઓ હેલિકોષ્ટર ક્રેશ થતા શિવચરણ માં વાસ થતા તેઓ ને શ્રધ્ધાજલિ રૂપે પ્રાર્થના કરવા માં આવેલ આ સાથે દાતાશ્રી ઓ દ્વારા દર વર્ષે દિવાળી પર્વ નિમિત્તે કાર્તિકભાઈ સવાણી દ્રારા સેવાકાર્ય કરતી. સંસ્થામાં અને અલગ અલગ પછાત વિસ્તારમાં બાળકોને મીઠાઈ આપી દીવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે.સૌ કોઈને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવતાં..આ અવસરે... શિહોર નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ચતુરભાઈ રાઠોડ , મહેશભાઈ મોરી (રાષ્ટીય શૈક્ષિક મહાસંઘ); શ્રી હરેશભાઈ ચાવડા (માનવસેવા ચે. ટ્રસ્ટ), શ્રી પ્રદિપભાઈ ચાવડા, શ્રી રાજુભાઈ બારૈયા તેમજ શ્રી હરીશભાઈ પવાર, શ્રી કેશુભાઈ હાજર રહીને બાળકને પ્રોત્સાહિત કરેલ આ કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ મકવાણા સાહેબ કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આંતરરાજ્ય ટોપ સિનિયર અધિકારીઓ દ્વારા બોર્ડર મીટીંગ નું આયોજન
ગઈકાલ તા.૧૧/૧૧/૨૦૨૨ના રોજ ઇન્દોર ખાતે આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ અન્વયે મધ્યપ્રદેશ તથા...
ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો
ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદના છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન સરસ્વતી હાઈસ્કુલ...
વઢવાણના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદની સજા ફટકારતી કોર્ટ
વઢવાણના નાના કેરાળા ગામના કિર્તીસિંહ ભૂપતસિંહ ડોડીયાએ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિ.ના...
শিৱসাগৰ বেতবাৰী জাতীয় বিদ্যাপীঠৰ প্ৰশংসনীয় পদক্ষেপ, ছাত্ৰছাত্ৰী সকলে পালন কৰিলে ন-ভূঁই উৎসৱ
*শিৱসাগৰ বেতবাৰী জাতীয় বিদ্যাপীঠৰ প্ৰশংসনীয় পদক্ষেপ।**শিক্ষানুষ্ঠান খনৰ শিক্ষক শিক্ষয়িত্ৰী ,...
રાજધાનીમાં ડિવાઈડર પર સૂઈ રહેલા લોકોને ટ્રકે કચડી નાખ્યા, ચારના મોત
દેશની રાજધાની દિલ્હીમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. સીમાપુરી વિસ્તારમાં એક ટ્રકે ડિવાઈડર પર સૂઈ...