સુરેન્દ્રનગરના વતની અને આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી પોતાના કાર્યક્રમો થકી થતી આવક શિક્ષણ અને આરોગ્ય પાછળ દાન કરે છે.ત્યારે રવિવારે યોજાયેલા મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નામનો ઉલ્લેખ કરીને તેમની સેવાને બીરદાવી હતી.આજના હળાહળ કળીયુગમાં માણસો માટે રૂપીયો જ સર્વસ્વ છે. ત્યારે કળીયુગમાં પણ સતયુગ જેવી અનુભુતી થાય તેવુ કાર્ય ઝાલાવાડનું ઘરેણુ એવા આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી કરી રહ્યા છે. તેઓ 50 વર્ષ પછીની વય વટાવ્યા બાદ છેલ્લા 6 વર્ષથી કાર્યક્રમોમાં થતી આવક શિક્ષણ અને આરોગ્ય પાછળ દાન કરી રહ્યા છે.તાજેતરમાં જ અનુજ ડો. કલ્પેશ ત્રિવેદીના 50મા જન્મ દિવસે ડો. જગદીશ ત્રિવેદીએ શાળાની ભેટ આપી હતી. આ ઉપરાંત પોતાના કલાગુરૂ શાહબુદ્દીન રાઠોડના નામે પણ શાળા તેઓએ બનાવી છે. દર વર્ષે કાર્યક્રમોમાં થતી આવક તેઓ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દાન કર્યા બાદ વર્ષના અંતે સેવાનું સરવૈયુ પણ બહાર પાડે છે. ત્યારે રવીવારે યોજાયેલા મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની વાત કહી હતી.વડાપ્રધાને જણાવ્યુ કે, ગુજરાતમાં ડાયરાની પરંપરા છે. જેમાં હાસ્યના કાર્યક્રમો રજુ થાય છે. જે મનોરંજન સાથે જ્ઞાન આપે છે. ત્યારે છેલ્લા 30 કરતા વધુ વર્ષથી હાસ્ય પીરસતા ડો. જગદીશ ત્રીવેદી 3 વખત પીએચ.ડી. થયા છે. અને 75થી વધુ પુસ્તકો તેઓએ લખ્યા હોવાનું જણાવ્યુ હતુ. 6 વર્ષમાં તેઓએ રૂપીયા 8.45 કરોડ રૂપીયા આરોગ્ય અને શિક્ષણ પાછળ દાન આપ્યા છે. ડો. જગદીશ ત્રીવેદીએ વડાપ્રધાનને મોકલેલા સેવાનું સરવૈયુ પુસ્તકનો ઉલ્લેખ કરતા તેઓ વર્ષ 2022માં 2,35,79,674 રૂપીયાની આવક સામે રૂપીયા 2,35,79,674નું દાન વીવીધ ક્ષેત્રે દર્શાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Punjab By Election 2024 Result: Jalandhar West से AAP के Mohinder Bhagat 37325 मतों से जीते | AajTak
Punjab By Election 2024 Result: Jalandhar West से AAP के Mohinder Bhagat 37325 मतों से जीते | AajTak
18,68,900/- ના એમ. ડી. ડ્રગ્સ જથ્થા સાથે હિંમતનગર ના ઇસમને પકડી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
શાહરુખ ખાન જબ્બાર ખાન પઠાણ હાલ રહે. ઝહીરાબાદ, પતરા વાળી મસ્જિદ પાસે પાણપુર પાટિયા.
આ ઇસમ પહેલા...
মৰাণৰ পান্নালাল ৰামেশ্বৰ তেল ডিপোত চুৰিকাণ্ড সংঘটিত কৰা চোৰক আটক কৰি গতালে মৰাণ আৰক্ষীক
মৰাণৰ পান্নালাল ৰামেশ্বৰ তেল ডিপোত চুৰিকাণ্ড সংঘটিত কৰা চোৰক আটক কৰি গতালে মৰাণ আৰক্ষীক
7 हजार रुपये से कम में खरीदें Samsung का 50MP कैमरा वाला फोन, 5000 mAh बैटरी से लैस
Samsung Galaxy F05 स्मार्टफोन ऑनलाइन शॉपिंग साइट फ्लिपकार्ट पर 7000 रुपये से भी कम दाम में बिक्री...
માંગરોળ ટાવર મેદાન ની ત્રિરંગા યાત્રા નીકળી, શહેરના મુખ્ય માર્ગો પર ફરી#mangrol#TIRANGAYATRA
માંગરોળ ટાવર મેદાન ની ત્રિરંગા યાત્રા નીકળી, શહેરના મુખ્ય માર્ગો પર ફરી#mangrol#TIRANGAYATRA