[24/10 8:32 AM] દિનેશભાઇ Sadhu: રાધનપુર શ્રી રાપરીયાહનુમાન મંદિર ખાતે કાળી ચૌદસ રાતે યજ્ઞ કરવામાં આવ,

[24/10 8:55 AM] દિનેશભાઇ Sadhu: હનુમાનજીની ભક્તિ અને સાધના કરવામાં આવી હતી 1000 હોમ આહુતિ હનુમાન ચાલીસા ના પાઠ પૂજનવિધિ કરવામાં આવી હતી બે હજાર ત્રણથી રાપરીયા હનુમાન મંદિર બનાવવામાં આવ્યુ ત્યરાથી હોમહવન કરવામાં આવે છે એમાં હનુમાનજી મહારાજના મંત્ર ઉપચાર હનુમાનજીમહારાજ ના મંત્રો દ્વારા દ્વિધિવત પૂજન કરવામાં આવે છે 

 જેમાં રાપરીયા ના પૂર્વ મંત્રી નરસીભાઈ સાધુ પંકજભાઈ પટેલ નરોત્તમ ભાઈ સાધુ દિનેશ ભાઈ સાધુ લાલદાસ બાપુ કનુ ભાઈ દ્વારા પૂજન કરાવ માં આવ્યું હતું