દિવાળીના તહેવારો આવતાં જ દર વર્ષની જેમ આ વર્ષે પણ સિહોર નગરપાલિકા તંત્રએ નાગરિકોની કહેવા ખાતર આરોગ્યની ચિંતા કરીને મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ધી, દૂધ, દુધની બનાવટો, મીઠાઇમાં વપરાતો માવો, વરખવાળી મીઠાઈઓ, ફરસાણ વેચનાર સામે દેખાડા પૂરતી કામગીરી કરી સંતોષ માન્યો છે દિવાળીના પર્વોમાં નાગરિકોને આરોગ્યપ્રદ મિઠાઈ, ફરસાણ મળી રહે તે માટે ફુડ વિભાગ દ્વારા શહેર તથા તાલુકામાં સધન ચેકીંગ હાથ ધરાતું હોઈ છે આજે સિહોર નગરપાલિકા ટીમે વિવિધ ફરસાણ અને મીઠાઈની દુકાનો, અને રોડ પર માંડવા નાખી ચાલતી હાટડીમાં ધી, દુધ, દુધ ની બનાવટો, મીઠાઇમાં વપરાતો માવો, વરખવાળી મીઠાઈઓ, ફરસાણની દેખાડા પૂરતી ચેકીંગ કામગીરી કરી સંતોષ માન્યો છે દિવાળીનાં તહેવારો આવતાં જ મીઠાઈ તથા અન્ય ખાધચીજોનો વેચાણ કરતાં કેટલાક વેપારીઓ દ્રારા ભેળસેળ કરવામાં આવતી હોય છે. દીપાવલીના તહેવારોમાં કોઈ વેપારી બિન આરોગ્યપ્રદખાધ ચીજવસ્તુનું વેચાણ ન કરે તે માટે ફુડ વિભાગ દ્વારા સઘન તપાસ જરૂરી બની છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
POCO X7 सीरीज की लॉन्च डेट कन्फर्म, फास्ट परफॉर्मेंस और दमदार स्पेक्स से होगी लैस
POCO X7 Series पोको ने अपनी अपकमिंग सीरीज की लॉन्च डेट का खुलासा कर दिया है। POCO X7 सीरीज की...
हत्या के मामले में एक साल से फरार चल रहे 10हजार के इनामी आरोपी को पकड़ा
कोटा. जिले की देवली थाना पुलिस ने हत्या के प्रकरण मे एक वर्ष से फरार चल रहे 10 हजार के ईनामी...
Sanjay Shirsat यांना Eknath Shinde यांनी पुन्हा दणका दिला?| Shiv Sena | Aurangabad News | Thackeray
Sanjay Shirsat यांना Eknath Shinde यांनी पुन्हा दणका दिला?| Shiv Sena | Aurangabad News | Thackeray
પરિસકાર-૨ના રહીશો દ્વારા સમાજમાં ધર્મ સંસ્કારોના સિંચન અર્થે શ્રીમદ્દભગવદ્ ગીતા વિતરણ કાર્યક્રમ.
પરિસકાર-૨ના રહીશો દ્વારા સમાજમાં ધર્મ સંસ્કારોના સિંચન અર્થે શ્રીમદ્દભગવદ્ ગીતા વિતરણ કાર્યક્રમ.