દિવાળીના તહેવારો આવતાં જ દર વર્ષની જેમ આ વર્ષે પણ સિહોર નગરપાલિકા તંત્રએ નાગરિકોની કહેવા ખાતર આરોગ્યની ચિંતા કરીને મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ધી, દૂધ, દુધની બનાવટો, મીઠાઇમાં વપરાતો માવો, વરખવાળી મીઠાઈઓ, ફરસાણ વેચનાર સામે દેખાડા પૂરતી કામગીરી કરી સંતોષ માન્યો છે દિવાળીના પર્વોમાં નાગરિકોને આરોગ્યપ્રદ મિઠાઈ, ફરસાણ મળી રહે તે માટે ફુડ વિભાગ દ્વારા શહેર તથા તાલુકામાં સધન ચેકીંગ હાથ ધરાતું હોઈ છે આજે સિહોર નગરપાલિકા ટીમે વિવિધ ફરસાણ અને મીઠાઈની દુકાનો, અને રોડ પર માંડવા નાખી ચાલતી હાટડીમાં ધી, દુધ, દુધ ની બનાવટો, મીઠાઇમાં વપરાતો માવો, વરખવાળી મીઠાઈઓ, ફરસાણની દેખાડા પૂરતી ચેકીંગ કામગીરી કરી સંતોષ માન્યો છે દિવાળીનાં તહેવારો આવતાં જ મીઠાઈ તથા અન્ય ખાધચીજોનો વેચાણ કરતાં કેટલાક વેપારીઓ દ્રારા ભેળસેળ કરવામાં આવતી હોય છે. દીપાવલીના તહેવારોમાં કોઈ વેપારી બિન આરોગ્યપ્રદખાધ ચીજવસ્તુનું વેચાણ ન કરે તે માટે ફુડ વિભાગ દ્વારા સઘન તપાસ જરૂરી બની છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महाशिवरात्रि पर भवानी शंकर महादेव के हुआ रात्रि जागरण
महाशिवरात्रि पर भवानी शंकर महादेव के हुआ रात्रि जागरणबून्दी। श्री वीरभद्र रामलीला कीर्तन मंडल...
মাজুলীৰ সোণোৱাল কছাৰী বিদ্যালয়ত নৱাগত আদৰণী সভা
মাজুলীৰ সোণোৱাল কছাৰী বিদ্যালয়ত নৱাগত আদৰণী সভাঃ মাজুলীৰ অন্যতম অগ্ৰণী শিক্ষানুষ্ঠান সোণোৱাল...
પાવાગઢ : માચી ખાતે વિશ્રામ સ્થળનો ઘુમ્મટ તૂટ્યો | SatyaNirbhay News Channel
પાવાગઢ : માચી ખાતે વિશ્રામ સ્થળનો ઘુમ્મટ તૂટ્યો | SatyaNirbhay News Channel
জোনাইত ৯০ ফুট উচ্চতাত উৰিল জাতীয় পতাকা
জোনাইত ৯০ ফুট উচ্চতাত উৰিল জাতীয় পতাকা
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી તીડના આક્રમણનો ભય, ખેડૂતોમાં વ્યાપી ચિંતા
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી તીડના આક્રમણનો ભય, ખેડૂતોમાં વ્યાપી ચિંતા