સિહોર નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થા દ્વારા છ ટીબીના દર્દીઓને દત્તક લઈ અને દર માસે પોષણકીટ વિતરણ કરી સામાજિક ફરજ બજાવવામાં આવી રહી છે નાત જાતના ભેદભાવ વગર 280 વ્યક્તિઓની સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા સિહોરના ટીબી દર્દીઓને સાજા થવા માટે મદદરૂપ પોષણ પણ મળી રહે તે માટે સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ચણા, મગ, ગોળ,ઘી-ખજૂર અને તેલની પોષણ કીટો છ દર્દનિ દત્તક લઈ આપવામાં આવી રહી છે આ રીતે ગામો ગામ આગેવાનો, યુવક મંડળો દર્દીને સાજા થવા મદદરૂપ થાય તેવી જાહેર અપીલ કરી ને સામાજિક ફરજ નિજાનંદ પરિવાર દ્વારા નિભાવવામાં આવી રહી છે કોટ આપવા બદલ ટીબી અધિકારી શ્રી ડો. પી. વી. રેવર દ્રારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિજાનંદ પરિવારના જયદીપભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰ নগৰৰ দুটা স্থানত IED স্থাপনত জড়িত বিতুল বৰুৱাক লৈ শিৱসাগৰ আৰক্ষীৰ অভিযান।
শিৱসাগৰ নগৰৰ দুটা স্থানত IED স্থাপনত জড়িত বিতুল বৰুৱাক লৈ শিৱসাগৰ আৰক্ষীৰ অভিযান। উপ আৰক্ষী...
दूसरी-तिमाही में GDP ग्रोथ घटकर 5.4% पर आई:यह सात तिमाहियों में सबसे धीमी, एक साल पहले 8.1% पर थी
वित्त वर्ष 2025 की जुलाई-सितंबर तिमाही में भारत की जीडीपी ग्रोथ घटकर 5.4% पर आ गई है। यह सात...
પાલનપુરમાં વકીલને ચાર શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર
પાલનપુરના સિનિયર વકીલને લેન્ડ ગ્રેબિંગના આરોપીઓએ ઓફિસરમાં આવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ...
ग्रामीण पोलिसांची मोठी कारवाई १लख४१हजार६००रु हातभट्टी दारूचे रसायन केले जप्त पो.नि.दीपककुमार वाघमारे
ग्रामीण पोलिसांची मोठी कारवाई १लख४१हजार६००रु हातभट्टी दारूचे रसायन केले जप्त पो.नि.दीपककुमार वाघमारे