સિહોર નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થા દ્વારા છ ટીબીના દર્દીઓને દત્તક લઈ અને દર માસે પોષણકીટ વિતરણ કરી સામાજિક ફરજ બજાવવામાં આવી રહી છે નાત જાતના ભેદભાવ વગર 280 વ્યક્તિઓની સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા સિહોરના ટીબી દર્દીઓને સાજા થવા માટે મદદરૂપ પોષણ પણ મળી રહે તે માટે સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ચણા, મગ, ગોળ,ઘી-ખજૂર અને તેલની પોષણ કીટો છ દર્દનિ દત્તક લઈ આપવામાં આવી રહી છે આ રીતે ગામો ગામ આગેવાનો, યુવક મંડળો દર્દીને સાજા થવા મદદરૂપ થાય તેવી જાહેર અપીલ કરી ને સામાજિક ફરજ નિજાનંદ પરિવાર દ્વારા નિભાવવામાં આવી રહી છે કોટ આપવા બદલ ટીબી અધિકારી શ્રી ડો. પી. વી. રેવર દ્રારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિજાનંદ પરિવારના જયદીપભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂનાગઢ: વિસાવદરના રામગઢમાં અસામાજિક તત્વોનો આતંક
જૂનાગઢ: વિસાવદરના રામગઢમાં અસામાજિક તત્વોનો આતંક
BGMI Banned In India; Here's What Google And Krafton Said
While there is no official statement from the IT ministry yet, the BGMI game has been confirmed...
US Bond Yield Major Cues LIVE | FED के Rate Cut को लेकर क्या है संकेत? | Dollar Index | Anuj Singhal
US Bond Yield Major Cues LIVE | FED के Rate Cut को लेकर क्या है संकेत? | Dollar Index | Anuj Singhal
Apple Watch को ट्रोल करना सैमसंग को पड़ा भारी, यूजर ने कर दी फजीहत
किसी भी बड़े इवेंट के मौके पर सैमसंग एपल की खिंचाई करने का मौका छोड़ना नहीं चाहता। इस बार भी कुछ...
આની તો થર્ટી ફર્સ્ટ બગડી
બોર્ડર પર થી આ ગાડી ખેડબ્રહ્મા સુધી આવી ક્યાંથી વિચારવા જેવો પ્રશ્ન
ખેડબ્રહ્મા બસ સ્ટેશન...