સિહોર નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થા દ્વારા છ ટીબીના દર્દીઓને દત્તક લઈ અને દર માસે પોષણકીટ વિતરણ કરી સામાજિક ફરજ બજાવવામાં આવી રહી છે નાત જાતના ભેદભાવ વગર 280 વ્યક્તિઓની સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા સિહોરના ટીબી દર્દીઓને સાજા થવા માટે મદદરૂપ પોષણ પણ મળી રહે તે માટે સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ચણા, મગ, ગોળ,ઘી-ખજૂર અને તેલની પોષણ કીટો છ દર્દનિ દત્તક લઈ આપવામાં આવી રહી છે આ રીતે ગામો ગામ આગેવાનો, યુવક મંડળો દર્દીને સાજા થવા મદદરૂપ થાય તેવી જાહેર અપીલ કરી ને સામાજિક ફરજ નિજાનંદ પરિવાર દ્વારા નિભાવવામાં આવી રહી છે કોટ આપવા બદલ ટીબી અધિકારી શ્રી ડો. પી. વી. રેવર દ્રારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિજાનંદ પરિવારના જયદીપભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પરિવાર નાં સભ્યોને બેંકનના કર્મચારીઓની ઉપસ્થિતિ માં ચેક આપ્યો
બનાસકાંઠા જિલ્લાના ભીલડી પો.સ્ટે. માં ફરજ બજાવતા એ.એસ.આઇ ધનશ્યામભાઇ બાબુભાઇ નાઓ રોડ અકસ્માતમાં...
ঘগ্ৰাপাৰৰ বড়িগোগ বনভাগ মণ্ডল
বিজেপিৰ উদ্যোগত একেদিনাই ১০২ টা বুথ প্ৰধানমন্ত্ৰীৰ মন কী বাত অনুষ্ঠান ।
ভাৰতীয় জনতা পাৰ্টিৰ নলবাৰী জিলা সমিতিৰ অন্তৰ্গত ঘগ্ৰাপাৰৰ বড়িগোগ বনভাগ মণ্ডল বিজেপিৰ...
श्री गोपाल लाल मंदिर पर श्री जगन्नाथ रथ यात्रा महोत्सव भव्यता एवं दिव्यता से मनाया गया
श्री गोपाल लाल मंदिर पर श्री जगन्नाथ रथ यात्रा महोत्सव भव्यता एवं दिव्यता से मनाया गया
પાવીજેતપુર તાલુકાની સનરાઈઝ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં આજરોજ જન્માષ્ટમીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી
પાવીજેતપુર તાલુકાની સનરાઈઝ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં આજરોજ જન્માષ્ટમીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં...