સિહોર નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થા દ્વારા છ ટીબીના દર્દીઓને દત્તક લઈ અને દર માસે પોષણકીટ વિતરણ કરી સામાજિક ફરજ બજાવવામાં આવી રહી છે નાત જાતના ભેદભાવ વગર 280 વ્યક્તિઓની સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા સિહોરના ટીબી દર્દીઓને સાજા થવા માટે મદદરૂપ પોષણ પણ મળી રહે તે માટે સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ચણા, મગ, ગોળ,ઘી-ખજૂર અને તેલની પોષણ કીટો છ દર્દનિ દત્તક લઈ આપવામાં આવી રહી છે આ રીતે ગામો ગામ આગેવાનો, યુવક મંડળો દર્દીને સાજા થવા મદદરૂપ થાય તેવી જાહેર અપીલ કરી ને સામાજિક ફરજ નિજાનંદ પરિવાર દ્વારા નિભાવવામાં આવી રહી છે કોટ આપવા બદલ ટીબી અધિકારી શ્રી ડો. પી. વી. રેવર દ્રારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિજાનંદ પરિવારના જયદીપભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गाँधी इटली का चश्मा उतार कर देखें, सच्चाई स्पष्ट सामने नजर आएगी: तरुण चुघ
भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव तरुण चुग ने राहुल गाँधी द्वारा उत्तर प्रदेश में...
Centre’s control over Delhi in line with systems for federal capitals: Officials
Officials said Washington DC, Berlin, Paris, Ottawa, and Canberra are under the control of...
फरकंडा येथील शेतकर्यांचे मावेजासाठी मुख्यमंत्री शिंदे यांच्याकडे साकडे:-शेतकरी प्रसाद पौळ
परभणी / प्रतिनिधी:- गेल्या अनेक वर्षा पासून शासन दरबारी विनंत्या अर्ज करून ही आज पर्यंत जिल्हातील...
कला महाविद्यालय बिडकिन मध्ये शिक्षक दिन साजरा....
*कला महाविद्यालय, बिडकीन मध्ये "शिक्षक दिन" साजरा.*
डॉ. सर्वपल्लिराधाकृष्ण जन्म दिवस
एकता...
मुक्ति फाउंडेशन का हुआ विस्तार, आगरा में क्षेत्रीय कार्यालय का हुआ शुभारंभ
लखनऊ। मुक्ति फाउंडेशन ने अपने कार्य क्षेत्र के विस्तार हेतु लखनऊ, बाराबंकी के बाद अपना क्षेत्रीय...