તાજેતરમાં સરકાર દ્વારા ભારતીય હિન્દુ સંસ્કૃતિના મુખ્ય તહેવાર પૈકી નવરાત્રી દરમિયા ના તહેવારમાં યોજાતા માતાજીના ગરબા ના કાર્યક્રમ પર 18% જીએસટી દેવામાં આવ્યો છે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પારડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા ગરબા પર 18% જીએસટી દાખવી દેવામાં આવતા અને ipl જેવા મનોરંજન કાર્ય ક્રમ જેમાં કરોડની કમાઈ થાય છે અને જીએસટી ટેક્સ ફ્રી રાખી ગરબા પર ટેક્સ લાગી દેવામાં આવતા હિન્દુ સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી આપી છે જે અનુસંધાને આજરોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જેથી નાબૂદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
120 UltraFast Flash चार्जिंग और Snapdragon 8 Gen 3 प्रोसेसर के साथ लॉन्च हुआ iQOO 12 Pro स्मार्टफोन, यहां पढ़ें सारी डिटेल
iQOO ने अपने लेटेस्ट स्मार्टफोन यानी iQOO 12 pro को लॉन्च कर दिया है। इस डिवाइस के साथ आपको बहुत...
कोलकाता रेप-मर्डर केस पर पहली बार राष्ट्रपति का बयान आया सामने,जानिए क्या कुछ कहा
राष्ट्रपति द्रौपदी मुर्मू ने कोलकाता में ट्रेनी डॉक्टर से रेप-मर्डर केस पर बुधवार (28 अगस्त) को...
Rajib Baruah's book "Art and Creative Education - 1’’ unveiled
State Education, The first semester paper of the regular D.El.Ed. The course conducted in DIET,...
દિયોદર ગ્રામ પંચાયત ખાતે વહેપારીઓની મિટિંગ યોજાઈ..
દિયોદર ગ્રામ પંચાયત ખાતે વહેપારીઓની મિટિંગ યોજાઈ..
હાઈવેનું સમારકામ શરૂ થતા હવે ટ્રાન્સપોર્ટરો વિરોધ નહીં કરે
રાજકોટ-અમદાવાદ, ભાવનગર, ગોંડલ હાઈવે તૂટેલી હાલતમાં અને ઠેર-ઠેર ખાડા હોય વાહનચાલકોને પારાવાર...