તાજેતરમાં સરકાર દ્વારા ભારતીય હિન્દુ સંસ્કૃતિના મુખ્ય તહેવાર પૈકી નવરાત્રી દરમિયા ના તહેવારમાં યોજાતા માતાજીના ગરબા ના કાર્યક્રમ પર 18% જીએસટી દેવામાં આવ્યો છે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પારડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા ગરબા પર 18% જીએસટી દાખવી દેવામાં આવતા અને ipl જેવા મનોરંજન કાર્ય ક્રમ જેમાં કરોડની કમાઈ થાય છે અને જીએસટી ટેક્સ ફ્રી રાખી ગરબા પર ટેક્સ લાગી દેવામાં આવતા હિન્દુ સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી આપી છે જે અનુસંધાને આજરોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જેથી નાબૂદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જામનગરના મોટી ખાવડી પાસે એક ખાનગી હોટેલમા ભીષણ આગ લાગી
જામનગરના મોટી ખાવડી પાસે એક ખાનગી હોટેલમા ભીષણ આગ લાગી
ગુજરાતમાં આમ આદમી પાર્ટી શુ આ બેઠકો ભાજપ-કોંગ્રેસ પાસેથી આંચકી લેશે ?ગોઠવાઈ વ્યૂહરચના
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીએ પોતાની રીતે તૈયારીઓ શરૂ...
Himachal Pradesh : धर्मशाला में आया भूकंप, रिक्टर पैमाने पर 3.2 मापी गई तीव्रता
हिमाचल प्रदेश में आज सवेरे भूकंप आया। समाचार एजेंसी एएनआई के अनुसार धर्मशाला में आए इस भूकंप की...
उदगीरातील पोलीस निवासस्थान नाही बांधल्यास तीव्र आंदोलन करणार अभियान प्रमुख संजय कुमार
उदगीरातील पोलीस निवासस्थान नाही बांधल्यास तीव्र आंदोलन करणार अभियान प्रमुख संजय कुमार