તાજેતરમાં સરકાર દ્વારા ભારતીય હિન્દુ સંસ્કૃતિના મુખ્ય તહેવાર પૈકી નવરાત્રી દરમિયા ના તહેવારમાં યોજાતા માતાજીના ગરબા ના કાર્યક્રમ પર 18% જીએસટી દેવામાં આવ્યો છે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પારડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા ગરબા પર 18% જીએસટી દાખવી દેવામાં આવતા અને ipl જેવા મનોરંજન કાર્ય ક્રમ જેમાં કરોડની કમાઈ થાય છે અને જીએસટી ટેક્સ ફ્રી રાખી ગરબા પર ટેક્સ લાગી દેવામાં આવતા હિન્દુ સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી આપી છે જે અનુસંધાને આજરોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જેથી નાબૂદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अशोक, अकबर, 1971 युद्ध- Pakistan के स्कूलों में भारत के बारे में क्या पढ़ाते हैं? Tarikh Ep660
अशोक, अकबर, 1971 युद्ध- Pakistan के स्कूलों में भारत के बारे में क्या पढ़ाते हैं? Tarikh Ep660
'400 बम,700 मौतें’ Israel ने Gaza में भयंकर तबाही मचाई, 1500 लोग कहां लापता हो गए?
'400 बम,700 मौतें’ Israel ने Gaza में भयंकर तबाही मचाई, 1500 लोग कहां लापता हो गए?
મોરબી ખાતે ઘટેલી ગોઝારી ઘટનાને પગલે,શિનોર ખાતે સરદાર પટેલ જયંતી ને સાદગીપૂર્ણ રીતે મનાવાઇ
મોરબી ખાતે ઘટેલી ગોઝારી ઘટનાને પગલે,શિનોર ખાતે સરદાર પટેલ જયંતી ને સાદગીપૂર્ણ રીતે મનાવાઇ
कर्मचारी संघों को सावधान और सजग रहना होगा - बिश्नोई
कर्मचारी संघों को सावधान और सजग रहना होगा - बिश्नोई
यूनिफाइड पेंशन योजना का कर्मचारी महासंघ...
গোলাঘাটৰ ফলঙনিৰ বিশিষ্ট সমাজকৰ্মী,সাংস্কৃতিক কৰ্মী, ডা:মেৰাজউদ্দিন আহমেদৰ মৃত্যুত অঞ্চলটোত শোকৰ ছাঁ ।
গোলাঘাটৰ কাষৰীয়া মৰঙীৰ ফলঙনিৰ বিশিষ্ট সমাজকৰ্মী,সাংস্কৃতিক কৰ্মী, ডা:মেৰাজউদ্দিন আহমেদ,...