તાજેતરમાં સરકાર દ્વારા ભારતીય હિન્દુ સંસ્કૃતિના મુખ્ય તહેવાર પૈકી નવરાત્રી દરમિયા ના તહેવારમાં યોજાતા માતાજીના ગરબા ના કાર્યક્રમ પર 18% જીએસટી દેવામાં આવ્યો છે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પારડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા ગરબા પર 18% જીએસટી દાખવી દેવામાં આવતા અને ipl જેવા મનોરંજન કાર્ય ક્રમ જેમાં કરોડની કમાઈ થાય છે અને જીએસટી ટેક્સ ફ્રી રાખી ગરબા પર ટેક્સ લાગી દેવામાં આવતા હિન્દુ સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી આપી છે જે અનુસંધાને આજરોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જેથી નાબૂદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महलनुमा होटल में परिणीति और राघव लेंगे सात फेरे,जानिए कितना खास है वेडिंग वेन्यू...
महलनुमा होटल में परिणीति और राघव लेंगे सात फेरे,जानिए कितना खास है वेडिंग वेन्यू...
સુરત: નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ, તેલમાંથી બનાવેલ ઘી ઓનલાઈન વેચાતું.
ઓનલાઈન સાઈટ પર બ્રાન્ડેડ કંપનીનું નામ આપી ડુપ્લીકેટ ઘીના વેચાણનો પર્દાફાશ પોલીસે કર્યો છે. કીમ...
રાધનપુર : વિદ્યાર્થીઓ માટે નાસ્તા ભોજનની વ્યવસ્થા કરાઇ | SatyaNirbhay News Channel
રાધનપુર : વિદ્યાર્થીઓ માટે નાસ્તા ભોજનની વ્યવસ્થા કરાઇ | SatyaNirbhay News Channel
મહિસાગર કોલેજ માં ભણતી વિદ્યાર્થીની હત્યા ની શંકા
મહિસાગર કોલેજ માં ભણતી વિદ્યાર્થીની હત્યા ની શંકા