તાજેતરમાં સરકાર દ્વારા ભારતીય હિન્દુ સંસ્કૃતિના મુખ્ય તહેવાર પૈકી નવરાત્રી દરમિયા ના તહેવારમાં યોજાતા માતાજીના ગરબા ના કાર્યક્રમ પર 18% જીએસટી દેવામાં આવ્યો છે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પારડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા ગરબા પર 18% જીએસટી દાખવી દેવામાં આવતા અને ipl જેવા મનોરંજન કાર્ય ક્રમ જેમાં કરોડની કમાઈ થાય છે અને જીએસટી ટેક્સ ફ્રી રાખી ગરબા પર ટેક્સ લાગી દેવામાં આવતા હિન્દુ સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી આપી છે જે અનુસંધાને આજરોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જેથી નાબૂદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દહેડા ક્લસ્ટર ચેમ્પિયન : TPL ટુર્નામેન્ટમાં 81 રને ભવ્ય જીત.
ખંભાત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઓ.એન.જી.સી પ્લે ગ્રાઉન્ડ ખાતે TPL ટૂર્નામેન્ટનું આયોજન...
Apple India Site Down: iPhone 16 लवर्स की दीवानगी नहीं झेल पाई एपल वेबसाइट, प्री-ऑर्डर से पहले हुई डाउन
आज शाम साढ़े पांच बजे से iPhone 16 सीरीज के लिए प्री-ऑर्डर शुरू हो चुके हैं। इसकी शिपिंग 20...
F.I.R Episode -25 || 17-10-2022 || Buletin India
#buletinindia #gujarat #F.I.R
પોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે ગણેશ વિસર્જનમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી
પોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે ગણેશ વિસર્જનમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી
Iran ने 05 अमेरिकी कै़दियों को छोड़ा, बदले में 50 हज़ार करोड़ कहां से मिले? Biden | Duniyadari E932
Iran ने 05 अमेरिकी कै़दियों को छोड़ा, बदले में 50 हज़ार करोड़ कहां से मिले? Biden | Duniyadari E932