તાજેતરમાં સરકાર દ્વારા ભારતીય હિન્દુ સંસ્કૃતિના મુખ્ય તહેવાર પૈકી નવરાત્રી દરમિયા ના તહેવારમાં યોજાતા માતાજીના ગરબા ના કાર્યક્રમ પર 18% જીએસટી દેવામાં આવ્યો છે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પારડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા ગરબા પર 18% જીએસટી દાખવી દેવામાં આવતા અને ipl જેવા મનોરંજન કાર્ય ક્રમ જેમાં કરોડની કમાઈ થાય છે અને જીએસટી ટેક્સ ફ્રી રાખી ગરબા પર ટેક્સ લાગી દેવામાં આવતા હિન્દુ સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી આપી છે જે અનુસંધાને આજરોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જેથી નાબૂદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતના લાખો કર્મચારીઓ હવે પરિવર્તનના મૂડમાં
ગુજરાતના લાખો કર્મચારીઓ હવે પરિવર્તનના મૂડમાં
Cucumber Benefits: यूं ही नहीं गर्मियों में सुपरफूड कहलाता है खीरा, इन 8 वजहों से आप भी बनाएं डाइट का हिस्सा
गर्मियों के मौसम में कई लोग खीरे (Cucumber Benefits) को अपनी डाइट का हिस्सा बनाते हैं। इसे खाने...
ધાનેરા ભાજપ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
ધાનેરામાં ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલયનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું. ઉમેદવાર ભગવાનદાસ પટેલ તથા...
शहरातील रस्त्याच्या खड्ड्या संदर्भात लोकसेना संघटना आक्रमक@india report
शहरातील रस्त्याच्या खड्ड्या संदर्भात लोकसेना संघटना आक्रमक@india report