તાજેતરમાં સરકાર દ્વારા ભારતીય હિન્દુ સંસ્કૃતિના મુખ્ય તહેવાર પૈકી નવરાત્રી દરમિયા ના તહેવારમાં યોજાતા માતાજીના ગરબા ના કાર્યક્રમ પર 18% જીએસટી દેવામાં આવ્યો છે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પારડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા ગરબા પર 18% જીએસટી દાખવી દેવામાં આવતા અને ipl જેવા મનોરંજન કાર્ય ક્રમ જેમાં કરોડની કમાઈ થાય છે અને જીએસટી ટેક્સ ફ્રી રાખી ગરબા પર ટેક્સ લાગી દેવામાં આવતા હિન્દુ સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી આપી છે જે અનુસંધાને આજરોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જેથી નાબૂદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नातेवाईकांचे सांत्वन करून परतत असताना अपघात;पतीचा जागीच मृत्यू ,पत्नी गंभीर जखमी
मृत मावस भावाच्या कुटुंबाचे सांत्वन करून परतणाऱ्या दाम्पत्यावर काळाने घाला घातला आहे. दुचाकीवरून...
বড়োলেও বিশ্ববিদ্যালয়ৰ পৰা অসমীয়া ভাষা প্ৰত্যাহাৰ কৰাত SFIৰ উত্তাল প্ৰতিবাদ গোৰেশ্বৰত
বড়োলেও বিশ্ববিদ্যালয়ৰ পৰা অসমীয়া ভাষা প্ৰত্যাহাৰ কৰাত SFIৰ উত্তাল প্ৰতিবাদ গোৰেশ্বৰত
भारत बोला- बांग्लादेश में बाढ़ के लिए हम जिम्मेदार नहीं:यूनुस सरकार का आरोप- चेतावनी बगैर डैम से पानी छोड़ा
भारतीय विदेश मंत्रालय ने बयान जारी कर कहा है कि बांग्लादेश में आई बाढ़ के लिए भारत जिम्मेदार नहीं...