તાજેતરમાં સરકાર દ્વારા ભારતીય હિન્દુ સંસ્કૃતિના મુખ્ય તહેવાર પૈકી નવરાત્રી દરમિયા ના તહેવારમાં યોજાતા માતાજીના ગરબા ના કાર્યક્રમ પર 18% જીએસટી દેવામાં આવ્યો છે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પારડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા ગરબા પર 18% જીએસટી દાખવી દેવામાં આવતા અને ipl જેવા મનોરંજન કાર્ય ક્રમ જેમાં કરોડની કમાઈ થાય છે અને જીએસટી ટેક્સ ફ્રી રાખી ગરબા પર ટેક્સ લાગી દેવામાં આવતા હિન્દુ સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી આપી છે જે અનુસંધાને આજરોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જેથી નાબૂદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मंत्री खर्रा बोले-सरकार के काम से कांग्रेस बौखला गई है:जिन्होने पांच साल छिप-छिपकर सरकार चलाई, वो किस मुंह से बयान दे रहे है
यूडीएच मंत्री झाबर सिंह खर्रा ने कहा कि पिछले 10 महीनों में सीएम भजनलाल शर्मा के नेतृत्व में...
फर्जी पटटा प्रकरण: पुलिस ने बचाया फर्जी पटटा जारी करने वाले जिम्मेदारो को
बून्दी। नगर परिषद बून्दी द्वारा वर्ष 2018 मे जारी किये गये फर्जी पटटा संख्या 225 मे आखिर 6 वर्ष...
আজি গণেশ চতুৰ্থী ।মঙলদৈটো গণেশ চতুৰ্থী উপলক্ষে ভক্তৰ ব্যাপক ভিৰ
আজি গণেশ চতুৰ্থী ।মঙলদৈটো গণেশ চতুৰ্থী উপলক্ষে ভক্তৰ ব্যাপক ভিৰ | মঙলদৈ প্ৰীতি নগৰ গণেশ মন্দিৰত...
Chandrayaan 3 ने दुनिया को चौंकाया,चांद पर पानी की खोज। Water | Mineral | Moon mission | India news
Chandrayaan 3 ने दुनिया को चौंकाया,चांद पर पानी की खोज। Water | Mineral | Moon mission | India news
ઝઘડિયા ના ધારાસભ્યના નિવાસ સ્થાને આદિવાસી સમાજના પ્રશ્નો બાબતે બેઠક યોજાઈ.
ઝઘડિયા ના ધારાસભ્યના નિવાસ સ્થાને આદિવાસી સમાજના પ્રશ્નો બાબતે બેઠક યોજાઈ.