તાજેતરમાં સરકાર દ્વારા ભારતીય હિન્દુ સંસ્કૃતિના મુખ્ય તહેવાર પૈકી નવરાત્રી દરમિયા ના તહેવારમાં યોજાતા માતાજીના ગરબા ના કાર્યક્રમ પર 18% જીએસટી દેવામાં આવ્યો છે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પારડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા ગરબા પર 18% જીએસટી દાખવી દેવામાં આવતા અને ipl જેવા મનોરંજન કાર્ય ક્રમ જેમાં કરોડની કમાઈ થાય છે અને જીએસટી ટેક્સ ફ્રી રાખી ગરબા પર ટેક્સ લાગી દેવામાં આવતા હિન્દુ સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી આપી છે જે અનુસંધાને આજરોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જેથી નાબૂદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुलिस अधीक्षक ने दरोगा और सिपाही को किया निलंबित
जनपद आजमगढ़ में,पुलिस अधीक्षक ने दरोगा और सिपाही को किया निलंबित।मालूम होकि जनपद आजमगढ़ में,पुलिस...
પાલનપુરમાં ત્રિદિવસીય અર્બુદા રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે : ચૌધરી સમાજના 10 લાખ લોકો ઉમટશે
પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતે આવેલા માં અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં 3 થી 5...
India vs Bharat: क्या है सियासी हंगामा? क्या बोला सत्तापक्ष और विपक्ष | G20 Summit Delhi 2023
India vs Bharat: क्या है सियासी हंगामा? क्या बोला सत्तापक्ष और विपक्ष | G20 Summit Delhi 2023
દાહોદ અલીરાજપુર હાઇવે પર અકસ્માત
#buletinindia #gujarat #dahod