પર્વોની શ્રેણી દિપાવલીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સિહોર શહેરમાં ફરસાણ બેકરી, ગૃહસજાવટ, રેડીમેડ ગારમેન્ટ, દારૂખાના સહિતની ચીજવસ્તુઓની માંગ વધવા પામી છે. પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ બેકરીના સંચાલકો દ્વારા ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે વિવિધ વેરાઈટીના બિસ્કીટો બનાવી તૈયાર પૈકેટો કરી દીધા છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બિસ્કીટના ભાવમાં ભાવવધારો નોંધાયો છે. તેમ છતાં લોકો યથાશક્તિ પ્રમાણએ ખરીદી કરી રહ્યા છે.દ્પિકના પર્વ દિપાવલીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગૃહિણીઓ ઘરકામમાં વ્યસ્ત જોવા મળી રહી છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ દિપાવલી પર્વ દરમ્યાન મોટાભાગે લોકો એકબીજાના ઘરે જઈ પર્વની શુભેચ્છા પાઠવતા હોય છે. જેથી મોટાભાગે લોકો પર્વ દરમ્યાન ઘરે આવતા મહેમાનોની આગતા સ્વાગતા માટે વિવિધ ફરસાણ સહિત મિઠાઈની ખરીદી કરતા હોય છે. હાલ બજારમાં મઠીયા, ચોરાફળી, તેમજ બિસ્કીટ સહિત વિવિધ મિઠાઈઓની માંગ વધવા પામી છે. મહેમાનો અને સગાસંબંધીઓને આવકારવા માટે વિવિધ વાનગીઓની સાથે સાથે બિસ્કીટનું ચલણ વધવાપામ્યું છે. વાનગીઓની સાથે સાથે કેટલાક યજમાન લોકો બિસ્કીટ અને ચ્હાથી પણ મહેમાનોનું સ્વાગત કરતા હોચ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વોર્ડ નં-૭માં રહેતા જરૂરિયાત મંદ લોકોને દિવાળી પર્વ નિમિત્તે કીટ વિતરણ કરવામાં આવી હતી.#rajkot #help
વોર્ડ નં-૭માં રહેતા જરૂરિયાત મંદ લોકોને દિવાળી પર્વ નિમિત્તે કીટ વિતરણ કરવામાં આવી હતી.ચીમનભાઈ...
শিৱসাগৰ বেতবাৰী জাতীয় বিদ্যাপীঠৰ প্ৰশংসনীয় পদক্ষেপ, ছাত্ৰছাত্ৰী সকলে পালন কৰিলে ন-ভূঁই উৎসৱ
*শিৱসাগৰ বেতবাৰী জাতীয় বিদ্যাপীঠৰ প্ৰশংসনীয় পদক্ষেপ।**শিক্ষানুষ্ঠান খনৰ শিক্ষক শিক্ষয়িত্ৰী ,...
સુરેન્દ્રનગરમાં રવિવારે પક્ષીઓ માટે પાણીનાં કુંડાનું વિતરણ કરશે
સુરેન્દ્રનગર કેમીસ્ટ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તા.23ને રવિવારના રોજ સવારે 9.30...
અમરેલી રૂરલ પો.સ્ટે . વિસ્તારમાથી ગુમ થયેલ મો.સા. હિરો હોંડા સ્પ્લેન્ડર પ્લસ શોધી મુળ માલીકને પરત કરતી અમરેલી રૂરલ પોલીસ ટીમ.
શ્રી હિમકરસિંહ, પોલીસ અધિક્ષક,અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ કરતા ઇસમો...
PM મોદીના 72માં જન્મદિવસની ઉજવણી અમદાવાદના જમાલપુર ખાતે 72 કિલો કેક સાથે કરાઇ
PM મોદીના 72માં જન્મદિવસની ઉજવણી અમદાવાદના જમાલપુર ખાતે 72 કિલો કેક સાથે કરાઇ