બોટાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આયોજિત સાધ્વીજી ભગવંતો પ,પૂ ,બાપજી મ,ના સમુદાયના પ,પૂ , ભાવ વર્ધનાં શ્રીજી મહારાજ ના શિષ્ય પ, પૂ, જીન વર્ધના શ્રીજી પ,પૂ, આત્મવર્ધના શ્રીજી પ,પૂ, વિવેક વર્ધના શ્રીજી પ,પૂ, દિવ્ય વર્ધના શ્રીજી પ,પૂ, કીર્તિ વર્ધના શ્રીજી પ, પૂ ત્રજુ વર્ધના શ્રીજી મહારાજ સાહેબ, ની નિશ્રામાં નાના બાળકો ની પહેલી શિબિર યોજાઇ આ શિબિર ધર્મ નું સિંચનકરતી આ શિબિર યોજાઈઆ શિબિર નું મહત્વ,, તમને ખબર છે, જીન શાસનનો શાન છે ભગવાનનો વારસદાર છે તેવી એક બાળકોની શિબિર યોજાઈતે સાધ્વીજી ભગવંતો દ્વારા આ વિષય પર શિબિર યોજાઈ અને નાના બાળકોને , પ,પૂ, આચાર્ય વિજય જય ધર્મ મ,સા,દ્વારા જ્ઞાન અને ગમત પણ કરવા માં આવી હતી શિબિરનું સ્થળ અંબાજી ચોક ખાતે આવેલ નેમી ઉદય નંદન ઉપાશ્રય માંસમય સવારે 9 વાગ્યાં થી 12 વાગ્યાં સુધીનો હતો અને શિબિર પૂર્ણ થયા બાદ અલ્પહાર પણ રાખેલ હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Motors को EV की बिक्री में बढ़त की उम्मीद, Passenger Vehicle Sales के आंकड़े कर सकते हैं निराश
अप्रैल 2024 से शुरू होने वाले वित्त वर्ष में ग्राहक पैसेंजर व्हीकल सेगमेंट में आने वाले वाहनों को...
વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં પડ્યું ભંગાણ, સાવરકુંડલા શહેર કોંગ્રેસ મહામંત્રીનું રાજીનામું..
વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં પડ્યું ભંગાણ, સાવરકુંડલા શહેર કોંગ્રેસ મહામંત્રીનું રાજીનામું..
सोनारी में मंत्री जोगेन मोहन ने अनुदान वितरण किया।
असम सरकार में प्राकृतिक आपदा प्रबंधन मंत्री जोगेन मोहन ने चराईदेव जिला के अन्तर्गत विगत समय में...
અંબાજી માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા વ્યક્તિને દિવ્યાંગને પદયાત્રિકોનો થાક ઉતરી જાય છે
અંબાજી માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા વ્યક્તિને દિવ્યાંગને પદયાત્રિકોનો થાક ઉતરી જાય છે
YouTube पर घंटों बिताने वाले यूजर्स ध्यान दें, आपके लिए ही आया है ये फीचर; तुंरत शुरू करें इस्तेमाल
क्या आप भी गूगल के पॉपुलर वीडियो शेयरिंग ऐप यूट्यूब पर घंटों एक्विट रहते हैं? अगर आपका जवाब हां...