બોટાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આયોજિત સાધ્વીજી ભગવંતો પ,પૂ ,બાપજી મ,ના સમુદાયના પ,પૂ , ભાવ વર્ધનાં શ્રીજી મહારાજ ના શિષ્ય પ, પૂ, જીન વર્ધના શ્રીજી પ,પૂ, આત્મવર્ધના શ્રીજી પ,પૂ, વિવેક વર્ધના શ્રીજી પ,પૂ, દિવ્ય વર્ધના શ્રીજી પ,પૂ, કીર્તિ વર્ધના શ્રીજી પ, પૂ ત્રજુ વર્ધના શ્રીજી મહારાજ સાહેબ, ની નિશ્રામાં નાના બાળકો ની પહેલી શિબિર યોજાઇ આ શિબિર ધર્મ નું સિંચનકરતી આ શિબિર યોજાઈઆ શિબિર નું મહત્વ,, તમને ખબર છે, જીન શાસનનો શાન છે ભગવાનનો વારસદાર છે તેવી એક બાળકોની શિબિર યોજાઈતે સાધ્વીજી ભગવંતો દ્વારા આ વિષય પર શિબિર યોજાઈ અને નાના બાળકોને , પ,પૂ, આચાર્ય વિજય જય ધર્મ મ,સા,દ્વારા જ્ઞાન અને ગમત પણ કરવા માં આવી હતી શિબિરનું સ્થળ અંબાજી ચોક ખાતે આવેલ નેમી ઉદય નંદન ઉપાશ્રય માંસમય સવારે 9 વાગ્યાં થી 12 વાગ્યાં સુધીનો હતો અને શિબિર પૂર્ણ થયા બાદ અલ્પહાર પણ રાખેલ હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महायुतीची चर्चा... पण Raj Thackeray म्हणाले मग काय चित्रपट व्यवसायात जाण्याचं का ? नक्की काय झालं?
महायुतीची चर्चा... पण Raj Thackeray म्हणाले मग काय चित्रपट व्यवसायात जाण्याचं का ? नक्की काय झालं?
સિહોર શહેરમાં ઝુલેલાલ ચાલીસા વ્રત ની ઉજવણી કરવામાં આવી
સિહોર શહેર અને જિલ્લાભરમાં સમસ્ત સિંધી સમાજના ઈરદેવ ઝૂલેલાલના ચાલીસા વ્રતની આસ્થાભેર પૂર્ણાવતી થઈ...
लॉन्च से पहले Samsung Galaxy A55 और Galaxy A35 की कीमत आई सामने, जानिए कितने में मिलेंगे नए स्मार्टफोन
सैमसंग ने हाल ही में अपनी A सीरीज के दो नए फोन के लॉन्च की जानकारी दी थी। इसके कुछ दिनों बाद ही...
Sachin Pilot On CAA: Modi सरकार के फैसले पर भड़के Sachin Pilot, कहा- चुनाव में ध्रुवीकरण की कोशिश
Sachin Pilot On CAA: Modi सरकार के फैसले पर भड़के Sachin Pilot, कहा- चुनाव में ध्रुवीकरण की कोशिश