બોટાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આયોજિત સાધ્વીજી ભગવંતો પ,પૂ ,બાપજી મ,ના સમુદાયના પ,પૂ , ભાવ વર્ધનાં શ્રીજી મહારાજ ના શિષ્ય પ, પૂ, જીન વર્ધના શ્રીજી પ,પૂ, આત્મવર્ધના શ્રીજી પ,પૂ, વિવેક વર્ધના શ્રીજી પ,પૂ, દિવ્ય વર્ધના શ્રીજી પ,પૂ, કીર્તિ વર્ધના શ્રીજી પ, પૂ ત્રજુ વર્ધના શ્રીજી મહારાજ સાહેબ, ની નિશ્રામાં નાના બાળકો ની પહેલી શિબિર યોજાઇ આ શિબિર ધર્મ નું સિંચનકરતી આ શિબિર યોજાઈઆ શિબિર નું મહત્વ,, તમને ખબર છે, જીન શાસનનો શાન છે ભગવાનનો વારસદાર છે તેવી એક બાળકોની શિબિર યોજાઈતે સાધ્વીજી ભગવંતો દ્વારા આ વિષય પર શિબિર યોજાઈ અને નાના બાળકોને , પ,પૂ, આચાર્ય વિજય જય ધર્મ મ,સા,દ્વારા જ્ઞાન અને ગમત પણ કરવા માં આવી હતી શિબિરનું સ્થળ અંબાજી ચોક ખાતે આવેલ નેમી ઉદય નંદન ઉપાશ્રય માંસમય સવારે 9 વાગ્યાં થી 12 વાગ્યાં સુધીનો હતો અને શિબિર પૂર્ણ થયા બાદ અલ્પહાર પણ રાખેલ હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતમાં કોંગ્રેસ પાર્ટી કોને આપી શકે છે ટીકીટ ?
ખંભાતમાં વિધાનસભાના ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ મેદાનમાં આવી...
মৰাণত বৃহৎ পৰিমাণৰ গাঞ্জৰ সহ এজনক আটক আৰক্ষীৰ
মৰাণত বৃহৎ পৰিমাণৰ গাঞ্জৰ সহ এজনক আটক আৰক্ষীৰ
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા ના લુવાણા કળશગામેગૌ પ્રેમીઓની સરહનીય કામગીરી
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા ના લુવાણા કળશગામેગૌ પ્રેમીઓની સરહનીય કામગીરી
शिवसंग्रामचे अध्यक्ष आ.विनायक मेटे यांचे अपघाती निधन; मा.आ.भीमराव धोंडे यांनी केली श्रद्धांजली अर्पण
शिवसंग्रामचे अध्यक्ष आ.विनायक मेटे यांचे अपघाती निधन; मा.आ.भीमराव धोंडे यांनी केली श्रद्धांजली अर्पण
সৃষ্টিশীল যুৱ সংঘ(চকীৰবড়ী)ৰ সৌজন্যত পঞ্চম বাৰ্ষিক শ্ৰীশ্ৰী লক্ষ্মীপূজাৰ আয়োজন
ৰঙিয়া মহকুমাৰ কঞাঁ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত সৃষ্টিশীল যুৱ সংঘ(চকিৰবড়ী)ৰ সৌজন্যত অহা ন-অক্টোবৰৰ দিনা...