બોટાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આયોજિત સાધ્વીજી ભગવંતો પ,પૂ ,બાપજી મ,ના સમુદાયના પ,પૂ , ભાવ વર્ધનાં શ્રીજી મહારાજ ના શિષ્ય પ, પૂ, જીન વર્ધના શ્રીજી પ,પૂ, આત્મવર્ધના શ્રીજી પ,પૂ, વિવેક વર્ધના શ્રીજી પ,પૂ, દિવ્ય વર્ધના શ્રીજી પ,પૂ, કીર્તિ વર્ધના શ્રીજી પ, પૂ ત્રજુ વર્ધના શ્રીજી મહારાજ સાહેબ, ની નિશ્રામાં નાના બાળકો ની પહેલી શિબિર યોજાઇ આ શિબિર ધર્મ નું સિંચનકરતી આ શિબિર યોજાઈઆ શિબિર નું મહત્વ,, તમને ખબર છે, જીન શાસનનો શાન છે ભગવાનનો વારસદાર છે તેવી એક બાળકોની શિબિર યોજાઈતે સાધ્વીજી ભગવંતો દ્વારા આ વિષય પર શિબિર યોજાઈ અને નાના બાળકોને , પ,પૂ, આચાર્ય વિજય જય ધર્મ મ,સા,દ્વારા જ્ઞાન અને ગમત પણ કરવા માં આવી હતી શિબિરનું સ્થળ અંબાજી ચોક ખાતે આવેલ નેમી ઉદય નંદન ઉપાશ્રય માંસમય સવારે 9 વાગ્યાં થી 12 વાગ્યાં સુધીનો હતો અને શિબિર પૂર્ણ થયા બાદ અલ્પહાર પણ રાખેલ હતો.