બોટાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આયોજિત સાધ્વીજી ભગવંતો પ,પૂ ,બાપજી મ,ના સમુદાયના પ,પૂ , ભાવ વર્ધનાં શ્રીજી મહારાજ ના શિષ્ય પ, પૂ, જીન વર્ધના શ્રીજી પ,પૂ, આત્મવર્ધના શ્રીજી પ,પૂ, વિવેક વર્ધના શ્રીજી પ,પૂ, દિવ્ય વર્ધના શ્રીજી પ,પૂ, કીર્તિ વર્ધના શ્રીજી પ, પૂ ત્રજુ વર્ધના શ્રીજી મહારાજ સાહેબ, ની નિશ્રામાં નાના બાળકો ની પહેલી શિબિર યોજાઇ આ શિબિર ધર્મ નું સિંચનકરતી આ શિબિર યોજાઈઆ શિબિર નું મહત્વ,, તમને ખબર છે, જીન શાસનનો શાન છે ભગવાનનો વારસદાર છે તેવી એક બાળકોની શિબિર યોજાઈતે સાધ્વીજી ભગવંતો દ્વારા આ વિષય પર શિબિર યોજાઈ અને નાના બાળકોને , પ,પૂ, આચાર્ય વિજય જય ધર્મ મ,સા,દ્વારા જ્ઞાન અને ગમત પણ કરવા માં આવી હતી શિબિરનું સ્થળ અંબાજી ચોક ખાતે આવેલ નેમી ઉદય નંદન ઉપાશ્રય માંસમય સવારે 9 વાગ્યાં થી 12 વાગ્યાં સુધીનો હતો અને શિબિર પૂર્ણ થયા બાદ અલ્પહાર પણ રાખેલ હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ರಾಜ್ಯ ಒಕ್ಕಲಿಗರ ಸಂಘದ ಸರ್ವ ಸದಸ್ಯರ ಸಭೆ ನಡೆಸಬೇಕೆಂದು ಜಿ.ಎಸ್. ಉದಯಕುಮಾರ ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ರಾಜ್ಯ ಒಕ್ಕಲಿಗ ಸಂಘದ ಸದಸ್ಯರಾದ ಜಿ.ಎಸ್. ಉದಯ ಕುಮಾರ್ ಅವರು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...
મોટા આગરીયા મુકામે જળજીલણી અગિયારસની ઉજવણી | Divyang News
મોટા આગરીયા મુકામે જળજીલણી અગિયારસની ઉજવણી | Divyang News
ফকিৰগঞ্জ থানাৰ অন্তৰ্গত কুশবাৰীৰ পৰা ১৪টাকৈ চোৰাং গৰু জব্দ
ফকিৰগঞ্জ থানাৰ অন্তৰ্গত কুশবাৰীৰ পৰা ১৪টাকৈ চোৰাং গৰু জব্দ। ফকিৰগঞ্জ আৰক্ষীৰ সফলতা।
ফকিৰগঞ্জ...
દામનગર સમસ્ત માલધારી સમાજ દ્વારા લાઠી તાલુકા મામલતદાર શ્રી જી સી પટેલ સાહેબ ને વિવિધ ૧૧ માંગો સાથે આવેદનપત્ર પાઠવ્યું
દામનગર સમસ્ત માલધારી સમાજ દ્વારા લાઠી તાલુકા મામલતદાર શ્રી જી સી પટેલ સાહેબ ને વિવિધ ૧૧ માંગો...
राजस्थान में बीजेपी प्रदेशाध्यक्ष पर हुआ निर्णय, अब भजनलाल मंत्रिमंडल में फेरबदल की बारी
राजस्थान में आगामी विधानसभा उपचुनाव से पहले बीजेपी प्रदेशाध्यक्ष पर निर्णय हो चुका है। सीपी जोशी...