બોટાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આયોજિત સાધ્વીજી ભગવંતો પ,પૂ ,બાપજી મ,ના સમુદાયના પ,પૂ , ભાવ વર્ધનાં શ્રીજી મહારાજ ના શિષ્ય પ, પૂ, જીન વર્ધના શ્રીજી પ,પૂ, આત્મવર્ધના શ્રીજી પ,પૂ, વિવેક વર્ધના શ્રીજી પ,પૂ, દિવ્ય વર્ધના શ્રીજી પ,પૂ, કીર્તિ વર્ધના શ્રીજી પ, પૂ ત્રજુ વર્ધના શ્રીજી મહારાજ સાહેબ, ની નિશ્રામાં નાના બાળકો ની પહેલી શિબિર યોજાઇ આ શિબિર ધર્મ નું સિંચનકરતી આ શિબિર યોજાઈઆ શિબિર નું મહત્વ,, તમને ખબર છે, જીન શાસનનો શાન છે ભગવાનનો વારસદાર છે તેવી એક બાળકોની શિબિર યોજાઈતે સાધ્વીજી ભગવંતો દ્વારા આ વિષય પર શિબિર યોજાઈ અને નાના બાળકોને , પ,પૂ, આચાર્ય વિજય જય ધર્મ મ,સા,દ્વારા જ્ઞાન અને ગમત પણ કરવા માં આવી હતી શિબિરનું સ્થળ અંબાજી ચોક ખાતે આવેલ નેમી ઉદય નંદન ઉપાશ્રય માંસમય સવારે 9 વાગ્યાં થી 12 વાગ્યાં સુધીનો હતો અને શિબિર પૂર્ણ થયા બાદ અલ્પહાર પણ રાખેલ હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રામપર ગામે સરકારી સ્કૂલ ની બાજુમાં જાહેરમાં 8 શખ્સો જુગાર રમતા ઝડપાયા
રામપર ગામે સરકારી સ્કૂલ ની બાજુમાં જાહેરમાં 8 શખ્સો જુગાર રમતા ઝડપાયા
रोहा में चल रहे सूतीया युवा सन्मिलन के संस्कृतिक युवा महोत्सव के आज अंतिम दिन अनुष्टित खुली सभा।
खुली सभा में स्मृति ग्रंथ "मिठाहुलुंग"का हुवा विमोचन।
एक जाती के इतिहास को जीवित रखने की अहम भूमिका स्मृति ग्रंथ की होती है:-जयंत वरूबा।
गीतनृत्य
रोहा के टोपाकुची में गत 27जनवरी से तिन दिवसीय कार्यक्रमों के साथ चल रहे सूतीया युवा सन्मिलन का...
मालदीव के राष्ट्रपति मोहम्मद मुइज्जू से मिले केंद्रीय मंत्री एस जयशंकर, कहा - साथ मिलकर करेंगे काम
नई दिल्ली। रविवार को केंद्रीय मंत्री पद की शपथ लेने के बाद एस जयशंकर ने सोमवार को विभिन्न...
विराट कोहली ने वर्ल्ड कप जीतने के बाद की T20 से संन्यास की घोषणा, कहा- भारत के लिए मेरा आखिरी टी20 मैच…
नई दिल्ली। भारतीय क्रिकेट टीम ने ICC T20 विश्व कप का खिताब जीतकर पूरी दुनिया में टीम इंडिया...