બોટાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આયોજિત સાધ્વીજી ભગવંતો પ,પૂ ,બાપજી મ,ના સમુદાયના પ,પૂ , ભાવ વર્ધનાં શ્રીજી મહારાજ ના શિષ્ય પ, પૂ, જીન વર્ધના શ્રીજી પ,પૂ, આત્મવર્ધના શ્રીજી પ,પૂ, વિવેક વર્ધના શ્રીજી પ,પૂ, દિવ્ય વર્ધના શ્રીજી પ,પૂ, કીર્તિ વર્ધના શ્રીજી પ, પૂ ત્રજુ વર્ધના શ્રીજી મહારાજ સાહેબ, ની નિશ્રામાં નાના બાળકો ની પહેલી શિબિર યોજાઇ આ શિબિર ધર્મ નું સિંચનકરતી આ શિબિર યોજાઈઆ શિબિર નું મહત્વ,, તમને ખબર છે, જીન શાસનનો શાન છે ભગવાનનો વારસદાર છે તેવી એક બાળકોની શિબિર યોજાઈતે સાધ્વીજી ભગવંતો દ્વારા આ વિષય પર શિબિર યોજાઈ અને નાના બાળકોને , પ,પૂ, આચાર્ય વિજય જય ધર્મ મ,સા,દ્વારા જ્ઞાન અને ગમત પણ કરવા માં આવી હતી શિબિરનું સ્થળ અંબાજી ચોક ખાતે આવેલ નેમી ઉદય નંદન ઉપાશ્રય માંસમય સવારે 9 વાગ્યાં થી 12 વાગ્યાં સુધીનો હતો અને શિબિર પૂર્ણ થયા બાદ અલ્પહાર પણ રાખેલ હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Suzuki Motorcycle ने नवंबर सेल्स में की 9.7 फीसद की ग्रोथ, कुल 87,096 यूनिट बिक्री दर्ज
2023 Suzuki Gixxer SF 155 को कुछ महीने पहले ही नया अपडेट मिला था। जहां इसके इंजन में बीएस फेज 2...
ધ્રાંગધ્રામાં 19 વર્ષના યુવાનની હત્યા નિપજાવનાર હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો
ધ્રાંગધ્રા શહેરમાં ગઈકાલે રાજકમલ ચોક નજીક ભરબજારે ધોળા દિવસે ઘાતકી હત્યાનો બનાવ સામે આવતા ચકચાર...
મહેસાણા : રાજકીય સમીકરણો ના ગોઠવાતાં કોંગ્રેસ હજુ પણ 5 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી શકી નથી
મહેસાણા જિલ્લામાં ખેરાલુને બાદ કરતાં ભાજપે 6 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસ...
બરવાળા નગરપાલિકાની દુકાનોની હરરાજીમાં થયેલ ભ્રષ્ટાચારના નગરજનો દ્વારા આક્ષેપો
બરવાળા નગરપાલિકાની દુકાનોની હરરાજીમાં થયેલ ભ્રષ્ટાચારના નગરજનો દ્વારા આક્ષેપો
વડવાસ ગામે થી ફતેપુરા પોલીસે ૯જુગારીયાઓ ને ઝડપી પાડ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ., સી.બી. બરંડા પોતાના સ્ટાફ સાથે ફતેપુરા...