બોટાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આયોજિત સાધ્વીજી ભગવંતો પ,પૂ ,બાપજી મ,ના સમુદાયના પ,પૂ , ભાવ વર્ધનાં શ્રીજી મહારાજ ના શિષ્ય પ, પૂ, જીન વર્ધના શ્રીજી પ,પૂ, આત્મવર્ધના શ્રીજી પ,પૂ, વિવેક વર્ધના શ્રીજી પ,પૂ, દિવ્ય વર્ધના શ્રીજી પ,પૂ, કીર્તિ વર્ધના શ્રીજી પ, પૂ ત્રજુ વર્ધના શ્રીજી મહારાજ સાહેબ, ની નિશ્રામાં નાના બાળકો ની પહેલી શિબિર યોજાઇ આ શિબિર ધર્મ નું સિંચનકરતી આ શિબિર યોજાઈઆ શિબિર નું મહત્વ,, તમને ખબર છે, જીન શાસનનો શાન છે ભગવાનનો વારસદાર છે તેવી એક બાળકોની શિબિર યોજાઈતે સાધ્વીજી ભગવંતો દ્વારા આ વિષય પર શિબિર યોજાઈ અને નાના બાળકોને , પ,પૂ, આચાર્ય વિજય જય ધર્મ મ,સા,દ્વારા જ્ઞાન અને ગમત પણ કરવા માં આવી હતી શિબિરનું સ્થળ અંબાજી ચોક ખાતે આવેલ નેમી ઉદય નંદન ઉપાશ્રય માંસમય સવારે 9 વાગ્યાં થી 12 વાગ્યાં સુધીનો હતો અને શિબિર પૂર્ણ થયા બાદ અલ્પહાર પણ રાખેલ હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PhonePe launches one-stop POS solution for merchant partners
Bengaluru, 06 July 2023: PhonePe today announced the launch of its Point-of-sale (POS) device...
ટાણા ગામે વિજ ચોરી કરતાં ઝડપાયાં
સિહોર નજીક આવેલા ટાણા ગામે ગ્રામ પંચાયત ખુદ વિજચોરીમાં ગેરરીતિ કરતી હોવાનું સામે આવ્યું છે...
MI vs RCB Playing 11: वानखेड़े में RCB से हार का हिसाब चुकता करने उतरेगी रोहित की पलटन, ऐसी होगी प्लेइंग 11
आईपीएल 2023 के 54वें मैच में मुंबई इंडियंस का सामना रॉयल चैलेंजर्स बैंगलोर से होगा। रोहित की पलटन...
ઠાસરા બસ સ્ટેન્ડ નજીક કચરા નાં ઢગલાં માં લાગી આગ, પવન ને કારણે સામન્ય આગ વિરાટ સ્વરૂપે ફેલાવા લાગી..
ઠાસરા.
ઠાસરા બસ સ્ટેન્ડ નજીક માં આવેલા ખાડા માં પડેલા કચરા માં આગ લાગી. સામાન્ય કચરામાં લાગેલ આગે...