બોટાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આયોજિત સાધ્વીજી ભગવંતો પ,પૂ ,બાપજી મ,ના સમુદાયના પ,પૂ , ભાવ વર્ધનાં શ્રીજી મહારાજ ના શિષ્ય પ, પૂ, જીન વર્ધના શ્રીજી પ,પૂ, આત્મવર્ધના શ્રીજી પ,પૂ, વિવેક વર્ધના શ્રીજી પ,પૂ, દિવ્ય વર્ધના શ્રીજી પ,પૂ, કીર્તિ વર્ધના શ્રીજી પ, પૂ ત્રજુ વર્ધના શ્રીજી મહારાજ સાહેબ, ની નિશ્રામાં નાના બાળકો ની પહેલી શિબિર યોજાઇ આ શિબિર ધર્મ નું સિંચનકરતી આ શિબિર યોજાઈઆ શિબિર નું મહત્વ,, તમને ખબર છે, જીન શાસનનો શાન છે ભગવાનનો વારસદાર છે તેવી એક બાળકોની શિબિર યોજાઈતે સાધ્વીજી ભગવંતો દ્વારા આ વિષય પર શિબિર યોજાઈ અને નાના બાળકોને , પ,પૂ, આચાર્ય વિજય જય ધર્મ મ,સા,દ્વારા જ્ઞાન અને ગમત પણ કરવા માં આવી હતી શિબિરનું સ્થળ અંબાજી ચોક ખાતે આવેલ નેમી ઉદય નંદન ઉપાશ્રય માંસમય સવારે 9 વાગ્યાં થી 12 વાગ્યાં સુધીનો હતો અને શિબિર પૂર્ણ થયા બાદ અલ્પહાર પણ રાખેલ હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
14વિધાનસભા દિયોદર ખાતે પ્રજા વિજય પક્ષના પ્રદેશ અધ્યક્ષ ડી જી વણઝારા પ્રચાર માટBANAS LIVE NEWS
14 વિધાનસભા દિયોદર ખાતે પ્રજા વિજય પક્ષના પ્રદેશ અધ્યક્ષ ડી જી વણઝારા પ્રચાર માટBANAS LIVE NEWS
वीर सावरकर मानहानि मामले में राहुल गांधी को पुणे कोर्ट ने दिये पेश होने के आदेश !
वीर सावरकर मानहानि मामले में पुणे की सत्र न्यायालय ने कांग्रेस नेता राहुल गांधी को 19 अगस्त को...
तेज रफ्तार बस ने मोटर बाइक को मारी टक्कर बाइक में सवार मां नन्हा बालक हुआ घायल
पन्ना जिले के अमानगंज थाना क्षेत्र अंतर्गत आने वाली द्वारी ग्राम के समीप एक सड़क दुर्घटना सामने...
ટીંબી પાટીયા ત્રણ રસ્તા ખાતે બાઈક સ્લીપ થતા વડોદરાના બાઇક ચાલક યુવાનનું થયું કરુણ મોત.
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં દીપ મલ્ટિપ્લેક્સની સામે આવેલ શ્રીનગરમાં રહેતા અને આજવા...