તળાજાના બહુચર્ચિત ત્રિપલ મર્ડર કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નિહાલ ભુરાણી અને ગુલુભાઇ ભુરાણી સહિત ૬ આરોપીઓ કસુરવાર:૩ મહિલાઓને શંકાનો લાભ મળ્યો બનાવની ટુંકી વિગત એવી છે કે, ગઈ તા.૯/૧૦/૧૭ નાં રોજ કરીયારી નીમણે તથા તેમાં બહેન અને ભાભી રાજસમાં રહેલા ત્યારે આ કામની મહીલા આરોપીઓ સાથે થયેલ બોલાચાલી ન કારણે આરોપીઓએ રીવોલ્વર,ચીંટ ગન,તલવાર, ધારીયા, ગુપ્તી,જેવા મારક હથિયારો ધારણ કરી મૃતક પ્યારની અવારા માધવાણી, તથા તેનાં પૂત્ર અબ્બાસભાઈ પ્યારઅલી માધવાણી અને અલીહુસેન ચારઆવી માવાણીને ધડ કારીંગ કરી તેમજ હથિયારીના આવડે માર મારી સ્થળ પરથી કરી ગુનો કરેલ છે સને ૨૦૧૪ માં તળાજા પો.સ્ટે.નાં ગુર.૭૦/૨૦૧૬ નો ફોર્મ ચકચારી ત્રિપલ મર્ડર કેસનાં.આજે તળાજાના એડી.સેશન્સ જજ બ્રહ્મભટ્ટ સાહેબે ચૂકાદો જાહેર કરતા આરોપીઓ ગુલામ અબ્બાસ ઉર્ફે ગુજુભાઈ નુરમહંમદ ભરાણી(ર) નેશભાઈ ગુલામ અબ્બાસ ઉર્ફે ગુલુભા ભરાણી(૩) ના ભાઈ ગુલામ અબ્બાસ ઉર્ફે ગુભાઇ ભુરાણી (૪). નિશાંત નિલભાઇ ભુરી(ડ) જહીર અબ્બાસ ઉર્ફે અબ્બાસભાઈ વજીરભાઈ ભુરાી તથા (૭) ઈમરાનભાઈ વજીરભાઈ સુરાણીઓને તળાજાની ત્રીજા એડીશનલ સેશન્સ જજ નાંઓએ સંસ્કારી વીશ્રી કે.એચ.કેસરીની ધારદાર દલીલો તેમજ કુલ- ૫૩ મૌખિક અને કુલ – ૧૩) દસ્તાવેજી પુરાવાઓ જેમાં કોર્ટેન્સીક પુરાવો, બેલેસ્ટીક પુરાવો અને મેડીકલ પુરાવી તેમજ તમામ સાયોગીક પુરાવો ધ્યાને લઇ ત્રિપલ મર્ડર કેસનાં કુલ જે આરોપીઓને આજીવન સંત કેદની સજા અને દંડ કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शशिकांत कुलथे यांचा माजी राज्यमंत्री बदामराव पंडित यांनी केला हृदयसत्कार@news23marathi
शशिकांत कुलथे यांचा माजी राज्यमंत्री बदामराव पंडित यांनी केला हृदयसत्कार@news23marathi
টীয়কৰ হাঁহচৰাত পূজা মণ্ডপৰ পৰা বিশেষ প্ৰতিবেদন #khabar24x7assam
টীয়কৰ হাঁহচৰাত পূজা মণ্ডপৰ পৰা বিশেষ প্ৰতিবেদন #khabar24x7assam
Dengue Mosquito: दुनिया में इतनी तेज़ी से क्यों फैल रहा है डेंगू? (BBC Hindi)
Dengue Mosquito: दुनिया में इतनी तेज़ी से क्यों फैल रहा है डेंगू? (BBC Hindi)
CM आवास खाली करेंगे Arvind Kejriwal, नए घर में होंगे शिफ्ट
दिल्ली के पूर्व मुख्यमंत्री अरविंद केजरीवाल जल्द ही अपने सरकारी आवास को भी खाली करने की तैयारी कर...