સર્વ સેના ના પ્રમુખ અને ગુજરાત ના યુવાનો ના હૈયા માં આગવું સ્થાન પામનાર લવાલ ના માહિપત સિંહ ચૌહાણ ની સામે એત્રોસિટી નો ગુનો દાખલ થયો હતો જેમાં આજે હાઈ કોર્ટ દ્વારા તેમના જામીન મંજુર કરવામાં આવતા .પરિવાર જનો તેમજ સ્પોટરો મા ભારે ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.. રિપોર્ટ ઇરફાન મલેક