ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારાસભ્યશ્રી કનુભાઇ બારૈયા અને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી તળાજાના પીપરલા ગામે સથરા પીપરલા રોડ પર આવેલ શ્રીજી વાડીમાં વિના મૂલ્યે ૧૧૪ માં સુપર મેગા નિદાન કેમ્પનું આયોજન તા. ૨૦.૧૦.૨૦૨૨ ના રોજ ગુરુવારે સવાર 9થી 12 વાગ્યે આયોજન આવ્યું હતું

           જેમાં ૨૨૮ કુલ દર્દી હતા.જેમાંથી ૪૮ દર્દી ને રાજકોટ મોતિયા માટે લઈ જવાયા હતા જેમાં તળાજાના ધારાસભ્ય શ્રી કનુભાઇ બારૈયા,ડૉ. સોલંકી સાહેબ તથા ગામના અગ્રણીઓ પણ હાજર રહેશે જે કેમ્પમાં તપાસ કરી મોતિયાના ઓપરેશન જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે દવા, ચશ્માં વગેરે આપવા હતા આવ્યા તેઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે