સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ટ્રેનની અડફેટે મહિલાનું મોત થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે ભાવનગરથી આવી રહેલી સુરેન્દ્રનગર ટ્રેનની અડફેટે મહિલા આવી જતા તેનું ઘટનાસ્થળ ઉપર મોત નિપજ્યું છે. ત્યારે તાત્કાલિક અસરે જાણકારી આપવામાં આવતા રેલવે પોલીસ લીંબડી રેલવે સ્ટેશન ઉપર પહોંચી અને મૃતક મહિલા અંગેની તપાસ હાથ ધરી રહી છે.ત્યારે હાલમાં આ મહિલા ટ્રેનની ઝડપે આવી કે પછી તેને આત્મહત્યા કરી તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હાલમાં તેના મૃત દેહને લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અને આ મહિલા કોણ છે ? ક્યાંની છે ? અને શા માટે તેને આત્મહત્યા કરી ? જે અંગેની હાલમાં રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે આ ટ્રેન ભાવનગરથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી, ત્યારે લીંબડી પાસે આ ઘટના બનવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોંઘવારીનો કેર / મસાલા ભરવાની સિઝન આવતા જ ગૃહિણીઓ પરેશાનઃ મરચાનો ભાવ તો ડબલ કરતા પણ વધારે, જીરું-હળદરના ભાવ પણ આસમાને
મોટાભાગે લોકો અત્યારે મરચું, હળદર જીરુ સહિત તમામ મસાલાની ખરીદી એક સાથે કરતા હોય છે. પરંતુ આ વર્ષે...
Rahul Gandhi के Raebareli से चुनाव लड़ने पर CM Yogi बोले- Congress का हाथ देश के दुश्मनों के साथ...
Rahul Gandhi के Raebareli से चुनाव लड़ने पर CM Yogi बोले- Congress का हाथ देश के दुश्मनों के साथ...
મહુધા : ડાકોર મહુધા હાઇવે પર અચાનક ઇકો કારમાં લાગી આગ 2022 | Spark Today News Vadodara
મહુધા : ડાકોર મહુધા હાઇવે પર અચાનક ઇકો કારમાં લાગી આગ 2022 | Spark Today News Vadodara
પાલનપુરના રામપુરા ચોકડી ખાતે દાતા mla ની સાથે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં થયા એકત્રિત થઈ નીકાળી રેલી
પાલનપુરના રામપુરા ચોકડી ખાતે દાતા mla ની સાથે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં થયા એકત્રિત થઈ...
गणेशोत्सव मंडळ पुरस्कारासाठी प्रस्ताव पाठविण्यास 2 सप्टेंबरपर्यंत मुदतवाढ
सोलापूर :- मुख्यमंत्री एकनाथ शिंदे यांच्या निर्देशानुसार सांस्कृतिक कार्य विभागाने यावर्षी...