સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ટ્રેનની અડફેટે મહિલાનું મોત થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે ભાવનગરથી આવી રહેલી સુરેન્દ્રનગર ટ્રેનની અડફેટે મહિલા આવી જતા તેનું ઘટનાસ્થળ ઉપર મોત નિપજ્યું છે. ત્યારે તાત્કાલિક અસરે જાણકારી આપવામાં આવતા રેલવે પોલીસ લીંબડી રેલવે સ્ટેશન ઉપર પહોંચી અને મૃતક મહિલા અંગેની તપાસ હાથ ધરી રહી છે.ત્યારે હાલમાં આ મહિલા ટ્રેનની ઝડપે આવી કે પછી તેને આત્મહત્યા કરી તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હાલમાં તેના મૃત દેહને લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અને આ મહિલા કોણ છે ? ક્યાંની છે ? અને શા માટે તેને આત્મહત્યા કરી ? જે અંગેની હાલમાં રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે આ ટ્રેન ભાવનગરથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી, ત્યારે લીંબડી પાસે આ ઘટના બનવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra Election Hindi News: MVA की करारी हार की सबसे बड़ी वजह समझिए | Aaj Tak Hindi News
Maharashtra Election Hindi News: MVA की करारी हार की सबसे बड़ी वजह समझिए | Aaj Tak Hindi News
पाकिस्तान में इमरान समर्थकों का हिंसक प्रदर्शन:6 सुरक्षाकर्मियों को कुचलकर मारा, 100 से ज्यादा घायल
पाकिस्तान में पूर्व प्रधानमंत्री इमरान खान की रिहाई की मांग को लेकर रविवार को शुरू हुआ प्रदर्शन...
ahamedabad ગાંધીનગર સચિવાલયમાં પૂર્વ માજી સૈનિકો દ્વારા 14 મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે વિરોધ પ્રદર્શન
ahamedabad ગાંધીનગર સચિવાલયમાં માજી પૂર્વ સૈનિકો દ્વારા 14 મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે વિરોધ...
વઢવાણનાં ગુંદિયાળા ગામે ભુગર્ભ ગટર યોજનાનું કામ શરૂ
વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામ પાંચ લાખના ખર્ચે ગટર યોજના નું કામ કરવામાં આવ્યું, જેમાં રાઠોડ...
দেশৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ জন্ম জয়ন্তীৰ উপলক্ষে কৰ্দৈগুৰি গাঁও পঞ্চায়তৰ বিভিন্ন ধৰণৰ আঁচনি কায্যকৰি ৰূপ দিয়াত ব্যস্ত সভানেত্ৰী জেউতি মৰাণ
দেশৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ জন্ম জয়ন্তীৰ উপলক্ষে কৰ্দৈগুৰি গাঁও পঞ্চায়তৰ বিভিন্ন ধৰণৰ...