સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ટ્રેનની અડફેટે મહિલાનું મોત થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે ભાવનગરથી આવી રહેલી સુરેન્દ્રનગર ટ્રેનની અડફેટે મહિલા આવી જતા તેનું ઘટનાસ્થળ ઉપર મોત નિપજ્યું છે. ત્યારે તાત્કાલિક અસરે જાણકારી આપવામાં આવતા રેલવે પોલીસ લીંબડી રેલવે સ્ટેશન ઉપર પહોંચી અને મૃતક મહિલા અંગેની તપાસ હાથ ધરી રહી છે.ત્યારે હાલમાં આ મહિલા ટ્રેનની ઝડપે આવી કે પછી તેને આત્મહત્યા કરી તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હાલમાં તેના મૃત દેહને લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અને આ મહિલા કોણ છે ? ક્યાંની છે ? અને શા માટે તેને આત્મહત્યા કરી ? જે અંગેની હાલમાં રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે આ ટ્રેન ભાવનગરથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી, ત્યારે લીંબડી પાસે આ ઘટના બનવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શાહપુર મેટ્રો સ્ટેશન પાસે દાગીનાની લૂંટ કરનાર ૨ ઇસમોની ૪.૫ કિ.દાગીના સાથે ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ.
શાહપુર મેટ્રો સ્ટેશન પાસે દાગીનાની લૂંટ કરનાર ૨ ઇસમોની ૪.૫ કિ.દાગીના સાથે ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ.
जितेंद्र कुमार दहायत बने समाजवादी पार्टी के जिला अहसचिव
पन्ना।
जितेंद्र कुमार दहायत बने समाजवादी पार्टी पन्ना का जिला महासचिव
समाजवादी...
Khanauri Border पर लाया गया किसान Shubhkaran Singh का पार्थिव शरीर | Farmer Protest | Aaj Tak News
Khanauri Border पर लाया गया किसान Shubhkaran Singh का पार्थिव शरीर | Farmer Protest | Aaj Tak News
महाशिवरात्रि:-रोहा क्षेत्र में भी श्रद्धालुओं ने श्रद्धापूर्वक की देवों के देव महादेव की पुजा अर्चना ।
महाकाल की जयकारों और नामकीर्तन से भक्तिमय हुवा क्षेत्र ।
समस्त राज्य भर की भांति रोहा क्षेत्र में भी आज महाशिवरात्रि के अवसर पर श्रद्धालुओं ने दलों के देव...