શ્રાવણ માસ દરમિયાન રક્ષાબંધનના તહેવારમાં સ્ટોરની હારમાળા, માર્કેટમાં અવનવી વેરીયટીઓની રાખડીઓ શ્રાવણ માસ શરૂ થતા જ તહેવારોની શરૂઆત થઈ જાય છે. ત્યારે ભાઈ-બહેન માટેનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન, આ તહેવારને લઈ હાલ માર્કેટોમાં વિવિધ વેરાયટીઓની રાખડીઓના સ્ટોલ જોવા મળે છે. ધાર્મિક અને સંસ્કૃતિ પ્રમાણે શ્રાવણ સુદ પૂનમને દિવસે રક્ષાબંધનનો તહેવાર આવતો હોય છે. મહુવા શહેરમાં ઠેર-ઠેર અવનવી રાખડીઓના સ્ટોલ જોવા મળી રહ્યાં છે. બહેનો સાંસ્કૃતિક રીતે રાખડીઓની ખરીદી કરી તેના ભાઈને રાખડી બાંધી પવિત્ર તહેવારને મનાવતી હોય છે. આ વર્ષે રાખડીઓ પર 22 ટકા GST રાખડીઓ મોંધી થઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિદેશના વિઝા આપવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદમાં નવરંગપુરા પોલીસે બે ઠગબાજોને ઝડપી પાડયા
અમદાવાદ
વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ચેતવણી સમાન કિસ્સો બહાર આવ્યો છે. ફરી એક વખત...
પાવીજેતપુર નજીક રતનપુરના પુલના સળિયા દેખાતા જનતામાં ફફડાટની લાગણી
પાવીજેતપુર નજીક રતનપુરના પુલના સળિયા દેખાતા જનતામાં ફફડાટની લાગણી
...
जयपुर में दिलजीत का शो आज:पुलिस ने कहा- केवल दो वेबसाइट से खरीदे गए टिकट की सही माने जाएंगे
सिंगर दिलजीत दोसांझ का कॉन्सर्ट आज जयपुर के जेईसीसी में होगा। इस शो की टिकट अलग-अलग प्लेटफार्म पर...
पंचतत्व में विलीन हुए शरद यादव, गार्ड ऑफ ऑनर के साथ दी गई अंतिम विदाई
पूर्व केंद्रीय मंत्री और जेडीयू के पूर्व अध्यक्ष शरद यादव पंचतत्व में विलीन हो गए। नर्मदापुरम...
Breaking News: अभिनेत्री Noor Malabika दास ने कथित तौर पर आत्महत्या कर ली है | Aaj Tak Latest News
Breaking News: अभिनेत्री Noor Malabika दास ने कथित तौर पर आत्महत्या कर ली है | Aaj Tak Latest News