હળિયાદ ગામે શાળાની દિવાલ ધરાશાયી, રવિવારની રજા હોવાથી શાળા બંધ હોય મોટી દુર્ઘટના ન સર્જાઇ 2017-18માં આ બાબતે રજુઆત કરવામાં આવી હતી પરંતુ તંત્રએ આ બાબત ધ્યાને ન લીધી વલભીપુર તાલુકાના હળીયાદ ગામે ગઇકાલે રવિવારે પ્રાથમીક શાળાની ટોયલેટ તરફની દિવાલ એકાએક ધરાશયી થઇ હતી પરંતુ રવિવારની રજા હોવાથી સંભવીત જાનહાની ટળી હતી.શાળાના સમારકામ અંગે 2017-18ના વર્ષ દરમ્યાન પૂર્વ સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવેલ અને ઠરાવો પણ કરાવામાં આવેલ છે તેમ છતાં તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી ન હતી અંતે દાતા દ્વારા રજૂઆત કરેલ અને શાળામાં દાતા તરીકે ત્રણ રૂમ બનાવી આપેલ જેથી હાલની મોટી દુર્ઘટના ટળી નહીં તો જુના ઓરડાઓ પણ બાકાત ન રહેત. શાળાના બાંધકામ માટે એસ.એમ.સી.તરીકે પણ ઠરાવ કરેલ છે નાણાપંચમાં પણ લેવામાં ઠરાવ કરેલ જે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરેલા હતા.અને આ કામને પ્રાથમીકતા આપવાને બદલે અન્ય બીજા ઠરાવ કરીને શાળાનું કામ અટકાવવામાં આવેલ અને આ સમગ્ર બાબત પાછળ પંચાયતના તલાટીના કારણે શાળાની દિવાલનો મુદો લેવામાં આવેલ નથી. સરપંચને અને તલાટી દ્વારા રીપેરીંગ બાબતે આજ સુધી શાળા માટે કોઈ કામગીરી કરેલ નથી.ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ 14માં નાણાપંચની જોગવાઇ અન્વયે 20 ટકા ગ્રાન્ટ વાપરવામાં આવે છતા પાંચ વર્ષમાં એક પણ શાળા માટે ગ્રાન્ટ વાપરેલ નથી અને આજ સુધી એ ઠરાવ અમલમાં નથી લીધો તેના કારણે આ ઘટના ઘટવા પામી છે તેઓ આક્ષેપ પૂર્વ સરપંચ સિધ્ધરાજસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ વિધાનસભા બેઠક માટે ગુજરાતના નિવૃત IGP ની પાર્ટીના ઉમેદવારે પણ ઉમેદવારી પત્રક ભર્યું.
હાલોલ વિધાનસભા બેઠક પર બુધવારના રોજ આમ આદમી પાર્ટીના ભરત રાઠવા અને અપક્ષ તરીકે મુક્તિ જાદવે...
OnePlus Nord CE 4 Lite 5G आज होगा भारत में लॉन्च, इन खूबियों के साथ आ रहा Smartphone
OnePlus Nord CE 4 Lite 5G आज मार्केट में धमाकेदार एंट्री करने को पूरी तरह से तैयार है। वनप्लस का...
Lok Sabha Election: सुविधा पोर्टल पर प्रचार गतिविधियों के लिए मिले 73 हजार आवेदन, इतने को मिली मंजूरी
नई दिल्ली। चुनाव आयोग ने रविवार को कहा कि लोकसभा चुनाव की घोषणा के बाद से उसके सुविधा पोर्टल...
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર
દસાડા તાલુકાના જૈનાબાદ ગામે બીપરજોય ચક્રવાત ને કારણે ત્રીસ પરીવારો નું જૈનાબાદ...