આજરોજ અમદાવાદ દરિયાપુર વિસ્તાર ની સંસ્કાર વિધ્યામંદિર શાળામા પોસ્કો એકટ અવેરનેસ કાર્યક્રમ નુ આયોજન કરવામા આવેલ.આ કાર્યક્રમ મા ખાડીયા વિસ્તાર ના પુર્વ કોર્પોરેટર તથા ઘાટલોડીયા વિસ્તાર ના પ્રભારી શ્રી ભાવનાબહેન નાયક ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપેલ.