દિવાળીના પર્વના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સિહોર શહેર અને તાલુકામાં અત્યારથી દારૂખાનાની લારીઓમાં વિવિધ પ્રકારનાં ફૃટાકડાનું વેચાણ શરૂ થઇ ગયુ છે. જો કે ચાલુ વર્ષે ફટાકડાની કિંમતમાં ૪૦ થી ૫૦ ટકા જેટલો વધારો થયો છે. દિવાળીના તહેવાર આવતા જ ફટાકડા દારૂખાનાનું વેચાણ કરતી હાટડીઓ ધમધમવા લાગી છે. તેમાં મોટાભાગે સીઝનેબલ ધંધો કરતા વેપારીઓ જોવા મળે છે. શહેરમાં ચાલુ વર્ષે દારૂખાનાનું વેચાણ કરવા વેપારીઓને કાયદેસર લાયસન્સ મેળવવાના હોઈ છે પરંતુ જાહેર માર્ગો પર લારીઓ તેમજ કેટલીક દુકાનોમાં ફટાકડા દારૂખાનાનું વેચાણ કરતી હાટડી ધમધમવા લાગી છે. દારૂખાનાના વેચાણના સ્થળે આગ જેવી દુર્ઘટના નિવારવાના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. તો ઘણા વેપારીઓ ફટાકડાથી આગ જેવી દુર્ઘટના સર્જાવાનું જોખમ હોચ ફટાકડાંના વેચાણ માટે લાયસન્સ લેવાની પળોજણમાં પડવાનું ટાળી રહ્યા છે. ચાલુ વર્ષે ફુલજર, ટેટા, સિંદરી બોલ, રોકેટ, ભોય ચક્કર, ફુવારા જેવા ફેન્સી ફટાકડાનો સમાવેશ થાય છે. આમ દિવાળીના પર્વની ઉજવણી માટે બજારમાં દરેક પ્રકારની દુકાનોમાં ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
টীয়ক নদীৰ ভয়াবহ খহনীয়াই ভাবুকি কঢ়িয়াইছে ইতিহাসপ্ৰসিদ্ধ চেউনি আলিলৈ
বাঁহৰ বুৰোজ আৰু বালিৰ বস্তাৰে খহনীয়া ৰোধৰ ব্যৰ্থ চেষ্টা টীয়ক পৌৰসভাৰ
টীয়ক পৌৰসভাৰ ৯ নং ৱাৰ্ডৰ...
Upcoming SUV: भारतीय बाजार में जल्द एंट्री मारेंगी ये 3 नई एसयूवी, लिस्ट में एक ऑफरोडर एसयूवी भी शामिल
चौथी पीढ़ी की निसान एक्स-ट्रेल को जल्द ही भारतीय बाजार में लॉन्च किया जाएगा। इसमें 1.5 लीटर का...
Election 2024: 19 साल बाद Sanjay Nirupam की हुई घर वापसी, Congress छोड़ थामा शिवसेना का दामन
Election 2024: 19 साल बाद Sanjay Nirupam की हुई घर वापसी, Congress छोड़ थामा शिवसेना का दामन
ಬೆಂಗಳೂರಿನ ಭಾರತೀಯ ವಿದ್ಯಾಭವನದಲ್ಲಿ ಖ್ಯಾತ ಲೇಖಕರಾದ ಕೆ.ಜಿ. ರಾಘವನ್ ಅವರ "ಸುಭಾಷಿತಗಳ ಪುಸ್ತಕ" ಬಿಡುಗಡೆ ಮಾಡಲಾಯಿತು.
December 16, 2023
ಬೆಂಗಳೂರಿನ ಭಾರತೀಯ ವಿದ್ಯಾಭವನದಲ್ಲಿ ಖ್ಯಾತ ಲೇಖಕರಾದ ಕೆ.ಜಿ. ರಾಘವನ್ ಅವರು...
Haryana: धार्मिक यात्रा कर लौट रहे श्रद्धालुओं की बस में लगी आग, बचने वाले लोगों ने सुनाई आपबीती
Haryana: धार्मिक यात्रा कर लौट रहे श्रद्धालुओं की बस में लगी आग, बचने वाले लोगों ने सुनाई आपबीती